SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન : ભાગ-૧ ૬૭ બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદય-યશ અથવા અયશ આ ૩૦ પ્રકૃતિનો ઉદય તે ઇન્દ્રિયજીવોને શ્વાસોશ્વાસ પર્યાપ્તિથી પર્યાપ્તા, થયા બાદ ઉદ્યોત સહિત ભાષાપર્યાપ્તિથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી હોય છે. ૭) ૩૦ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-તે ઇન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટ્ઠસંઘયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-અશુભ વિહાયોગતિ-પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્તપ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-સુસ્વર અથવા દુઃસ્વર-દુર્ભગ-અનાદય-યશ અથવા અયશ આ ૩૦ પ્રકૃતિનો ઉદય તે ઇન્દ્રિયજીવોને ભાષાપર્યાપ્તિથી પર્યાપ્ત થયા બાદ હોય છે. ૮) ૩૧ પ્રકૃતિનો ઉદય :- તિર્યંચગતિ-રેઇન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટ્ઠસંઘયણ હુડકસંસ્થાન-૪ વર્ણાદિ-અશુભ વિહાયોગતિ-પરાઘાત-ઉચ્છવાસ-ઉદ્યોત-અગુરૂલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદરપર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-સુસ્વર અથવા દુઃસ્વરઅનાદેય-યશ અથવા અયશ - આ ૩૧ પ્રકૃતિનો ઉદય તે ઇન્દ્રિયજીવોને સર્વપર્યામિએ પર્યાપ્ત ઉદ્યોતસહિત હોય છે. ચઉરિન્દ્રિય જીવોને ઉદયસ્થાનક છ હોય છે. ૨૧, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ૧) ૨૧ પ્રકૃતિનું ઉદયસ્થાન :- તિર્યંચગતિ-ચઉરિન્દ્રિયજાતિ-તૈજસકાર્મણશરીર-૪ વર્ણાદિ-અગુરુલઘુ-નિર્માણ-ત્રસ-બાદર-પર્યાપ્ત અથવા અપર્યાપ્તસ્થિર-શુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદેય-યશ અથવા અયશ-તિર્યંચાનુપૂર્વી. • આ ર૧ પ્રકૃતિનો ઉદય ચઉરિન્દ્રિય જીવોને વિગ્રહગતિમાં વિદ્યમાન હોય છે ત્યારે હોય છે. ૨) ૨૬ પ્રકૃતિનો ઉદય - તિર્યંચગતિ-ચઉરિન્દ્રિયજાતિ-ઔદારીક-તૈજસકાર્મણશરીર-ઔદારીક અંગોપાંગ-છેવટુસંધયણ-હુડકસંસ્થાન-૪ વર્ણાદિઅગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત અથવા અપર્યાપ્ત-પ્રત્યેક-સ્થિરશુભ-અસ્થિર-અશુભ-દુર્ભગ-અનાદય-યશ અથવા અયશ આ ૨૬ પ્રકૃતિનો ઉદય ચઉરિન્દ્રિયજીવોને શરીર પર્યાપ્તિથી પર્યાપ્તો ન
SR No.023081
Book TitleKarmgranth 6 Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1996
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy