SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ઉદયભાંગા તથા પદવૃંદ ૨) ૩) નવર્તસીઈસહિં, ૫) ઉદય વિગપ્પેહિં મોહિઆ જીવા, અઉણુત્તરિસીઆલા, કર્મગ્રંથ-૬ પંચવિંદસહિં વિશેઆ ।।૨૧।। અન્ય મતે ઉદયભાંગા અને પદવૃંદ નવ પંચાણŚઅસએ ઉદયવિગપ્પેહિં મોહિઆ જીવા અઉમ્રુત્તત્તર એનુત્તર, યવિંદસએહિં વિશેઆ ।।૨૨।। ભાવાર્થ :-૯૮૩ ઉદયના ભાંગાએ તથા ૬૯૪૭ પદના સમૂહે સંસારી જીવો મુંઝાયેલા જાણવા. અન્યમતે ૯૯૫ ઉદય ભાંગાએ તથા ૬૯૬૧ પદના સમૂહે સંસારીજીવો મુંઝાયેલા હોય છે I॥૨૧॥ વિશેષાર્થ :- મોહનીય કર્મના ઉદયભાંગા ૯૮૩ થાય છે. એ ૯૮૩ ભાંગાએ જગતમાં રહેલા ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધીના જીવો આ વિકલ્પોમાં મન-વચન અને કાયાથી પરિણામની ધારાએ મુંઝીયેલા હોય છે. ૧ ઉદયપદોનું વર્ણન ૧) અહીંયા ૧-૧ પ્રકૃતિનું નામ તે ૧-૧ પદ કહેવાય છે. ૧૦ના ઉદયમાં ૧૧માં દસ દસ પદ હોવાથી દસ પદ કહેવાય છે. ૯ના ઉદયમાં છ રીતે ઉદય સ્થાન હોય છે. તેથી ૯x૬=૫૪ પદ થાય છે. ૮ના ઉદયમાં એક એકમાં ૮-૮ પદ હોય. ઉદયસ્થાન જુદી જુદી રીતે ૧૧ થાય છે માટે ૧૧૪૮=૮૮ પદ થાય છે. ૪) ૭ના ઉદયના ૧-૧માં ૭-૭ પદ હોય છે. જુદી જાદી રીતે ૭નો ઉદય ૧૦ પ્રકારે હોય છે. માટે ૧૦૪૭ =૭૦ પદ થાય છે. ૬ના ઉદયમાં ૧-૧માં ૬-૬ પદ હોય છે. જુદી જુદી વિવક્ષાએ ૭ પ્રકારે ઉદય હોય છે. માટે ૬૪૭ =૪૨ ઉદયપદ થાય છે. ૬) પના ઉદયમાં ૫-૫ પદ હોય છે. જુદી જુદી વિવક્ષાએ ૪ પ્રકારે ઉદય સ્થાન હોય છે. માટે ૫૪૪ = ૨૦ ઉદયપદ થાય છે.
SR No.023081
Book TitleKarmgranth 6 Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1996
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy