SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન : ભાગ-૧ ૨૨૫ જ માં ને ... ત્રીજા ગુણસ્થાનકે યોગ- ૧૦ હોય છે. ૪ મનના ૪ વચનના, ઔદારીકકાયયોગ, વૈકિયકાયયોગ. ઉદયસ્થાન ઉદયચોવીશી ઉદયભાંગા ઉદયપદ પદવૃન્દ (૯૬) (૩૨) (૭૬૮) ૨૪ ૭ ૪૧= ૭ ૭૮૨૪=૧૬૮ ૮ ૨ ૪૮ ૮ xર =૧૬ ૧૬x૨૪=૩૮૪ ૨૪ ૯૪૧ =૯ ૯૮ર૪=૨૧૬ ૩ર ૭૬૮ યોગ ચોવીશી યોગગુણીત - ૧૦ ૪ - ૪૦ ઉદયચોવીશી થાય છે. ૪x૨૪ - ૯૬૦ યોગગુણીત ઉદયભાંગા થયા ૧૦×૩૨ - ૩૨૦ યોગગુણીત ઉદયપદ થયા ૧૦x૭૬૮ - ૭૬૮૦ યોગગુણીતપદવૃન્દ થાય છે. (૪) અવિરતી સમ્યગદ્રષ્ટિ ગુણસ્થાનક યોગ- ૧૩ હોય છે. ૪ મનના, ૪ વચનના, ઔદારીકકાયયોગ, વૈક્રિયકાયયોગ, કાર્મણકાયયોગ, ઔદારી કમિશ્રયોગ, વૈક્રિયમિશ્રયોગ નિયમ-૧ દેવતા અને નારકી સમકિત લઈને મનુષ્ય અને તિર્યંચમાં ઉત્પન્ન થાય તો પુરૂષવેદી અને સ્ત્રીવેદી બને છે. પણ નપુંસકવેદી થતા નથી. આ કારણથી નપુંસકવેદમાં ઔદારીકમિશ્ર કાયયોગ હોતો નથી - નિયમ -૨ મનુષ્ય અને તિર્યંચ સમકિત લઈને દેવતામાં ઉત્પન્ન થાય તો નિયમા પુરૂષવેદી જ થાય છે. સ્ત્રીવેદપણે ઉત્પન્ન થતાં નથી. નરકમાં નપુંસકવેદીપણે ઉત્પન્ન થાય છે. આ કારણથી વૈક્રિયમિશ્રકાયયોગમાં સ્ત્રીવેદ ઘટતો નથી. આ કારણોથી ઔદારીકમિશ્ર, વૈક્રિયમિશ્રયોગમાં ૮- ૮ ભાંગા બાદ કરતાં ૧૬ - ૧૬ ભાંગા હોય છે. ઉદયસ્થાન ઉદયચોવીશી ઉદયભાંગા ઉદયપદ પદવૃન્દ (૪) (૮) (૧૯૨) (૬૦) (૧૪૪૦) - ૪- ૬r=૬ ૬x૨૪=૧૪૪ ૭ ૩ ૭૨ ૭x૭ ૨૧ ૨૧૨૪=૫૦૪ ૭૪૩=૨૧ ૨૧૪૨૪૫૦૪
SR No.023081
Book TitleKarmgranth 6 Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1996
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy