________________
વિવેચન : ભાગ-૧
૨૧૩
એગે ચઉ ગુણિયુ વેઅણિઅભંગા ગોએ પણ ચઉ દો તિસુ
એગકસુ દુરિ ઈક્કમિ ૪ll ભાવાર્થ - ૧ થી ૬ ગુણસ્થાનકને વિષે વેદનીયકર્મના પહેલા ૪ ભાંગા હોય છે. ૭ થી ૧૩ ગુણસ્થાનકને વિષે ૨ ભાંગા હોય છે. અને ૧૪મા ગુણસ્થાનકે વેદનીય કર્મના ૪ ભાંગા હોય છે ગોત્ર કર્મના પહેલા ગુણસ્થાનકે ૫ ભાંગા, ૨ જા ગુણસ્થાનકે ૪ ભાંગા, ૩-૪-૫ ગુણસ્થાનકે ૨ ભાંગા, ૬ થી ૧૩ ગુણસ્થાનકને વિષે ૧-૧- ભાંગો હોય છે. ૧૪ મા ગુણસ્થાનકે ગોત્રકર્મના ર ભાંગા હોય છે. I૪૬ો.
વિશેષાર્થ :-૧૪ ગુણસ્થાનકે વેદનીયકર્મના સંવેધભાંગાઓનું વર્ણન ૧ થી ૬ ગુણસ્થાનકને વિષે ૪ ભાંગા હોય છે. બંધ ઉદય સત્તા
(૧) અશાતા અશાતા ૨ (૨) અશાતા શાતા ૨ (૩) શાતા અશાતા ૨
શાતા શાતા ૨
બધ ઉદય સત્તા ૭મા ગુણસ્થાનકથી ૧૩માગુણસ્થાનકસુધી (૧) શાતા અશાતા ૨ ૨ ભાંગા હોય છે.
(૨) શાતા શાતા ૨ ૧૪મા ગુણસ્થાનકે ૪ સંવેધભાંગા હોય છે (૧) - શાતા ૨
(૨) - શાતા શાતા
શાતા
અશાતા ૨ ૧૪ ગુણસ્થાનકને વિષે ગોત્ર કર્મના સંવેધભાંગાઓનું વર્ણન પહેલા ગુણસ્થાનકે પાંચ ભાંગા હોય છે.
- બંધ ઉદય સત્તા - નીચ નીચ ' નીચ
નીચ નીચ
(૧)