SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-દ ગુણસ્થાનકમાં રહેલા જીવોને જ હોય છે. તેનો કાળ જઘન્ય થી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૧ અંતર્મુહૂર્ત હોય છે. (૪) ૧નો બંધ, ૭નો ઉદય અને ૮ની સત્તા આ ભાંગો ૧૧મા ગુણસ્થાનકે રહેલા જીવોને જ હોય છે. તેનો કાળ જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ ૧ અંતર્મુહૂર્ત હોય છે. (૫) ૧ નો બંધ, ૭ નો ઉદય અને ૭ની સત્તા આ ભાંગો ૧૨મા ગુણસ્થાનકમાં વર્તતા જીવોને જ હોય છે. તેનો કાળ જઘન્ય અને ઉત્કૃષ્ટથી ૧ અંતર્મુહૂર્ત હોય છે. (૬) ૧ નો બંધ, ૪ નો ઉદય ૪ ની સત્તા આ ભાંગો ૧૩મા ગુણસ્થાનકમાં રહેલા જીવોને જ હોય છે. તેનો કાળ જઘન્યથી ૧ અંતર્મુહૂર્ત-ઉત્કૃષ્ટથી દેશોનુ પૂર્વક્રોડ વર્ષ. (૭) અબંધ, ૪ નો ઉદય અને ૪ કર્મની સત્તા આ ભાંગો ૧૪ મા ગુણસ્થાનકે વર્તતા જીવોને જ હોય છે. કાળમાન જઘન્ય અને ઉત્કૃષ્ટથી પાંચ હ્રસ્વાક્ષર જેટલો કાળ હોય છે. સત્તāબંધ જીવસ્થાનને વિષે મૂળ પ્રકૃતિના ભાંગા અહૃદય સંત - તેરસસુ જીવ ઠાણેસુ ભગા એગ મિ પંચ દો ભંગા હુંતિ કેવલિણો ૫૪૫ -- ભાવાર્થ :- પ્રથમના ૧૩ જીવભેદને વિષે પહેલા બે સંવેધ ભાંગા હોય છે. સંજ્ઞી પર્યાપ્તા જીવોને વિષે પહેલા પાંચ સંવેધ ભાંગા હોય છે. અને છેલ્લા બે ભાંગા કેવલી ભગવંતોને હોય છે. ૪૫ વિશેષાર્થ ::- ૧૪ જીવસ્થાનકને વિષે સંવેધ ભાંગાઓનું વર્ણન :- સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિયજીવથી શરૂ કરી સંશી અપર્યાપ્તા જીવ સુધીના ૧૩ જીવભેદને વિષે પહેલો ૮ નો બંધ - ૮નો ઉદય-૮ની સત્તા તથા (૨) ૭નો બંધ-૮નો ઉદય ૮ની સત્તા એમ બે ભાંગા હોય છે. સંજ્ઞી પર્યાપ્તા જીવને વિષે પહેલા પાંચ ભાંગા ૮ નો ઉદય ૮ની સત્તા ૮નો ઉદય ૮ની,સત્તા ૮નો ઉદય ૮ની સત્તા ૭ નો ઉદય ૮ની સત્તા (૧) (૨) ૮ નો બંધ ૭ નો બંધ ૬ નો બંધ ૧ નો બંધ
SR No.023081
Book TitleKarmgranth 6 Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1996
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy