SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન ૧૭. ઔદારિકકાયયોગને વિષે ૬૦ માર્ગણા હોય છે. તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ, ૪ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંશી, અસંશી આહારી, અણાહારી. ૧૮. ઔદારિકમિશ્રકાયયોગને વિષે ૪૮ માર્ગણાઓ હોય છે. તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, કાયયોગ, ૩ વેદ. ૪ કષાય, ૪ જ્ઞાન (મન:પર્યવજ્ઞાન વિના), ૩ અજ્ઞાન, યથાખ્યાત, અવિરતિસંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ક્ષયોપશમ, ક્ષાયિક, મિથ્યાત્વ, સાસ્વાદનસમકિત, સંશી, અસંશી, અને આહારી. ૧૯. વૈક્રિયકાયયોગને વર્ષે ૪૯ માર્ગણાઓ હોય છે. ૧૨૧ ૪ ગતિ, પંચેન્દ્રિયજાતિ, એકેન્દ્રિયજાતિ, વાઉકાય, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, દેશવિરતિ, અવિરતિસંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંશી, અસંશી, અને આહારી. ૨૦. વૈક્રિયમિશ્રકાયયોગને વિષે ૪૮૪૭ માર્ગણા હોય છે. ૪ ગતિ, એકેન્દ્રિય, પંચેન્દ્રિયજાતિ, વાઉકાય, ત્રસકાય ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, દેશવિરતિ, અવિરતિસંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ક્ષયોપશમ, સાયિક, મિથ્યાત્વ, સાસ્વાદનસમકિત, સંશી, અસંશી, અણાહારી, મતાંતરે ઉપશમસમકિત સાથે ૪૮ અથવા ૪૭ માર્ગણાઓ હોય છે. ૨૧. આહારકકાયયોગને વિષે ૩૨ માર્ગણા હોય છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ત્રણયોગ, પુરુષવેદ, નપુંસકવેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીયસંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ક્ષયોપશમ, ક્ષાયિકસમકિત, સંશી અને આહારી. ૨૨. આહારકમિશ્નકાયયોગને વિષે ૨૯ માર્ચણા હોય છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, પુરુષવેદ, નપુંસકવેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય સંયમ, ૩ દર્શન, ૩
SR No.023079
Book TitleKarmgranth 4 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy