SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન પરિણામ, તેમજ અત્યંત શુભ પરિણામ પેદા થતો ન હોવાથી નરકદ્ધિક અને દેવદ્ધિકનો બંધ કરતાં નથી. નિયમ ૩ = આ જીવોને અણાહારીપણું ચારેયગતિમાં પ્રાપ્ત થતું હોવાથી ચોથા ગુણસ્થાનકે બીજા કર્મગ્રંથની જેમ સર્વ જીવ આશ્રયી આયુષ્ય સિવાય પ્રકૃતિઓનો બંધ થાય છે. તેરમાં ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. ચૌદમાં ગુણસ્થાનકે અબંધક હોય છે. નિયમ ૪ = તેરમે ગુણસ્થાનકે કેવલી સમુદ્ધાત વખતે ચોથા સમયે જીવ અણાહારી હોય છે ત્યારે ૧ પ્રકૃતિનો બંધ થાય છે. પંદર યોગને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : યોગના નામ (૧) સત્ય મનયોગ (૨) અસત્યમનયોગ સત્યાસત્ય મનયોગ અસત્યામૃષા મનયોગ સત્ય વચનયોગ અસત્ય વચનયોગ સત્યાસત્ય વચનયોગ (૮) અસત્યામૃષા વચનયોગ ઔદારિક કાયયોગ (૧૦) ઔદારિક મિશ્ર કાયયોગ (૧૧) વૈક્રિય કાયયોગ (૧૨) વૈક્રિય મિશ્ર કાયયોગ (૧૩). આહારક કાયયોગ (૧૪) આહારક મિશ્ર કાયયોગ (પ) (૬).
SR No.023078
Book TitleKarmgranth 3 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy