SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પ૮ વિવેચન અણાહારી માર્ગણાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન: આ જીવોને ૧, ૨, ૪, ૧૩, ને ૧૪ પાંચ ગુણસ્થાનક હોય છે. ભવપ્રત્યયથી ૮ પ્રકૃતિનો બંધ કરતા નથી. આયુ ૪, નામ ૪ = પિડપ્રકૃતિ ૪ પિંડપ્રકૃતિ ૪ = નરકગતિ, આહારકશરીર, આહારક અંગોપાંગ, નરકાનુપૂર્વી ઓધે ૧૧૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના. વેદનીય–મોહનીય.—આયુ.- નામ– ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૬ ૦ ૬૩ ૨ ૫ = ૧૧૨ નામ = ૬૩ પિંડપ્રકૃતિ ૩૫, પ્રત્યેક ૮, ત્રસ ૧૦, સ્થાવર ૧૦. પિંડપ્રકૃતિ ૩૫ = તિર્યંચગતિ. મનુષ્યગતિ, દેવગતિ, ૫ જાતિ, ઔદારિક- વૈક્રિય – તૈજસ-કાશ્મણ શરીર, ઔદારિક - વૈક્રિય અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચ - મનુષ્ય - દેવાનુપૂર્વી – ૨ વિહાયોગતિ. ઓઘમાંથી ૫ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ ૫ = પિંડપ્રકૃતિ ૪ - પ્રત્યેક ૧. પિડપ્રકૃતિ ૪ = દેવગતિ, વૈકિય શરીર, વૈક્રિય અંગોપાંગ, દેવાનુપૂર્વી. પ્રત્યેક ૧ = જિનનામ. પહેલા ગુણસ્થાનકે ૧૦૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના.- વેદનીય –મોહનીય–આયુ.- નામ – ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૬ ૦ ૫૮ ૨ ૫ = ૧૦૭ નામ ૫૮ = પિડપ્રકૃતિ ૩૧, પ્રત્યેક ૭, ત્રસ ૧૦, સ્થાવર ૧૦. પહેલા ગુણસ્થાનકના અંતે ૧૩ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ૨ = મિથ્યાત્વ, નપુંસકવેદ. નામ ૧૧ = પિંડપ્રકૃતિ ૬, પ્રત્યેક ૧, સ્થાવર ૪. પિંડપ્રકૃતિ ૬ = એકેન્દ્રિયાદિ ૪ જાતિ, છેવટ્ઠ સંઘયણ, હુંડક સંસ્થાન. પ્રત્યેક ૧ = આતપ.
SR No.023078
Book TitleKarmgranth 3 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy