SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ વિવેચન છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. સાતમા ગુણસ્થાનકે ૫૮/પ૯ પ્રકૃતિઓ બંધાય છે. પઘલેશ્યાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : આ જીવો નરક - એકેન્દ્રિય - વિકસેન્દ્રિયપણે ઉત્પન્ન થતાં ન હોવાથી ભવપ્રત્યયથી જ ૧૨ પ્રકૃતિનો બંધ કરતા નથી. આયુ ૧ = નરકાયુષ્ય નામ ૧૧ = પિડપ્રકૃતિ ૬, પ્રત્યેક ૧, સ્થાવર ૪. પિંડપ્રકૃતિ ૬ = નરકગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, નરકાનુપૂર્વી. પ્રત્યેક ૧ = આત.. સ્થાવર ૪ = સ્થાવર. સૂક્ષ્મ – અપર્યાપ્ત - સાધારણ ૧ થી ૭ ગુસ્થાનક આ જીવોને હોય છે. ઓઘે ૧૦૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના– દર્શના.- વેદનીય –મોહનીય.—આયુ.- નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૬ ૩ પ૬ ૨ ૫ = ૧૦૮ આયુ ૩ = તિર્યંચ - મનુષ્ય - દેવાયુષ્ય નામ પ૬ = પિડપ્રકૃતિ ૩૩, પ્રત્યેક ૭, ત્રસ ૧૦, સ્થાવર ૬. પિડપ્રકૃતિ ૩૩ = તિર્યંચ - મનુષ્ય – દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ૫ શરીર, ૩ અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચ - મનુષ્ય - દેવાનુપૂર્વી – ૨ વિહાયોગતિ. પ્રત્યેક ૭ = પરાઘાત - ઉચ્છવાસ – ઉદ્યોત - અગુરુલઘુ - જિનનામ - નિર્માણ - ઉપઘાત. સ્થાવર ૬ = અસ્થિર - અશુભ – દુર્ભગ - દુસ્વર - અનાદય-અયશ. ઓઘમાંથી ૩ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ ૩ = આહારક શરીર, આહારક અંગોપાંગ, જિનનામ. પહેલા ગુણસ્થાનકે ૧૦૫ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના- દર્શના.- વેદનીય મોહનીયઆયુ- નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૬ ૩ પ૩ ૨ ૫ = ૧૦૫ આયુ ૩ = તિર્યંચ - મનુષ્ય - દેવાયુ.
SR No.023078
Book TitleKarmgranth 3 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy