SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન ઉપઘાત. દેવગતિ માર્ગણાને વિષે બંધ પ્રકૃતિઓનું વર્ણન : ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ દેવોને વિષે બંધ પ્રકૃતિઓનું વર્ણન : આ જીવોને ૧ થી ૪ ગુણઠાણા હોય છે. મરીને બાદર પર્યાપ્તા પ્રત્યેક પૃથ્વીકાય, અપ્લાય, પ્રત્યેક વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય છે. તેથી વિક્લેન્દ્રિય, નારકી, દેવતા અને અસંજ્ઞી પંચેન્દ્રિય રૂપે ઉત્પન્ન થતા નથી આ કારણથી ભવપ્રત્યયથી ૧૭ પ્રકૃતિઓનો બંધ કરતા નથી. આયુ ૨ = નરકાયુ, દેવાયુ. નામ ૧૫ = પિંડપ્રકૃતિ ૧૧ પ્રત્યેક ૧ સ્થાવર ૩ પિંડપ્રકૃતિ ૧૧ = નરકગતિ, દેવગતિ, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિયજાતિ, વૈક્રિય-આહારક શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, નરક દેવાનુપૂર્વી. પ્રત્યેક ૧ જિનનામ. સ્થાવર ૩ = સૂક્ષ્મ. અપર્યાપ્ત સાધારણ. ઓધે તથા મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૦૩ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.—મોહનીય.—આયુ.- નામ. ગોત્ર.- અંતરાય ૫ ૨૬ પર ૨ = 2 આયુ ૨ = નામ પર અયશ. ૨ તિર્યંચાયુ - મનુષ્યાયુ. પિંડપ્રકૃતિ ૨૮- પ્રત્યેક ૭- ત્રસ ૧૦ સ્થાવર ૭. પિંડપ્રકૃતિ ૨૮ = તિર્યંચગતિ, મનુષ્યગતિ, એકેન્દ્રિય - પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્યણ શરીર, ઔદારિક અંગોપાં, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચ- મનુષ્યાનુપૂર્વી, ૨ વિહાયોગતિ. પ્રત્યેક ૭ = પરાઘાત ઉચ્છ્વાસ, આતપ ઉદ્યોત - ૨ - = - ૫ = ૧૦૩ ૨૨ = અગુરૂલઘુ નિર્માણ - ઉપઘાત. સ્થાવર ૭ = સ્થાવર. અસ્થિર, અશુભ, દુર્ભાગ, દુસ્વર, અનાદેય, પહેલાં ગુણસ્થાનકના અંતે ૭ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ૨ = મિથ્યાત્વ, નપુંસકવેદ. = -
SR No.023078
Book TitleKarmgranth 3 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy