SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન બીજા સાસ્વાદન ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.—મોહનીય.—આયુ.- નામ.- ગોત્ર. અંતરાય. ૫ ૨૪ ૫૧ ૨ ૯ ર ૩ ૫ = ૧૦૧ મોહનીય ૨૪ = ૧૬ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ, સ્ત્રીવેદ. આયુ. ૩ = તિર્યંચાયુ, દેવાયુ, મનુષ્યાયુ. નામ ૫૧ = પિંડપ્રકૃતિ ૨૯, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૬. પિંડપ્રકૃતિ ૨૯ = તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક- વૈક્રિય-તૈજસ- કાર્યણ શરીર, ઔદારિક-વૈક્રિય અંગોપાંગ, પહેલા પાંચ સંઘયણ, પહેલા પાંચ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચ- મનુષ્ય દેવાનુપૂર્વી - ૨ વિહાયોગતિ. પ્રત્યેક ૬ = પરાઘાત ઉચ્છ્વાસ, ઉદ્યોત, અગુરૂલ, નિર્માણ, ઉપઘાત - સ્થાવર ૬ = અસ્થિર, અશુભ, દુર્ભાગ - દુસ્વર - અનાદેય - અયશ. બીજા ગુણસ્થાનકના અંતે ૩૧ પ્રકૃતિનો અંત થાય છે ને ૧ પ્રકૃતિનો અબંધ થાય છે. દર્શના.— મોહનીય.નામ.– આયુ.- ગોત્ર. ૨ ૩ ૫ ૨૦ થીણધીત્રિક. દર્શના. ૩ = મોહનીય ૫ = અનંતાનુબંધી ૪ કષાય, સ્ત્રીવેદ આયુ ૨ = તિર્યંચાયુ, મનુષ્યાયુ = ૧૦ ૧ = ૩૧. - સ્થાવર ૩. નામ ૨૦ = પિંડપ્રકૃતિ ૧૬ પ્રત્યેક ૧ પિંડપ્રકૃતિ ૧૬ = તિર્યંચગતિ - મનુષ્યગતિ - પહેલા ૫ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન. તિર્યંચાનુપૂર્વી - મનુષ્યાનુપૂર્વી - અશુભ વિહાયોગતિ. ઔદારિક અંગોપાંગ. – ઔદારિક શરીર પ્રત્યેક ૧ = ઉદ્યોત સ્થાવર ૩ = દુર્ભાગ - દુસ્વર - અનાદેય નીચગોત્ર. ગોત્ર ૧ = આયુ ૧ = દેવાયુષ્યનો અબંધ થાય છે.
SR No.023078
Book TitleKarmgranth 3 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy