SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ કર્મગ્રંથ-૨ વિવેચન પિંડ પ્રકૃતિ - ૩૯ = ૪ ગતિ - ૫ જાતિ - ૫ શરીર - ૩ અંગોપાંગ - ૬ સંઘયણ - ૬ સંસ્થાન - ૪ વર્ણાદિ - ૪ આનુપૂર્વી - ૨ વિહાયોગતિ, પ્રત્યેક - ૮ = પરાઘાત - ઉચ્છવાસ - આતપ-ઉધોત - અગુરુલઘુ - જિનનામ - નિર્માણ - ઉપઘાત ઓઘમાંથી પાંચ પ્રકૃતિનો અનુદય થાય છે. અનુદય એટલે વર્તમાનમાં ઉદય રૂપે રહેતી નથી. પણ આગળના કોઈ ગુણસ્થાનકને વિષે ઉદયમાં દાખલ થવાને યોગ્ય તે અનુદય કહેવાય છે. મોહનીય - નામ . ૨ - ૩ = ૫ મોહનીય - ૨ = સમ્યકત્વ મોહનીય, મિશ્રમોહનીય નામ - ૩ = પિંડ પ્રકૃતિ - ૨, પ્રત્યેક - ૧ = ૩ પિંડપ્રકૃતિ - ૨ = આહારકશરીર -આહારક અંગોપાંગ. પ્રત્યેક-૧= જિનનામ સમ્યકત્વ મોહનીય ચોથા ગુણસ્થાનકથી ઉદયમાં દાખલ થાય. મિશ્રમોહનીય માત્ર ત્રીજા ગુણસ્થાનકે ઉદયમાં હોય આહારકશરીર - અંગોપાંગ ૬ ગુણસ્થાનકે ઉદયમાં દાખલ થાય અને જિનનામ તેરમે ચૌદમે ઉદયમાં આવે. તેથી અનુદય રૂપે ગણાય છે. પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૧૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય વેદનીય-મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય ૫ ૯ ૨ ૨૬ ૪ ૬૪ ૨ ૫ = ૧૧૭. મોહનીય - ૨૬ = મિથ્યાત્વ - ૧૬ કષાય - હાસ્યાદિ ૬ - ૩ વેદ. નામ - ૬૪ = પિંડપ્રકૃતિ ૩૭ - પ્રત્યેક ૭ - ત્રસ ૧૦ - સ્થાવર ૧૦ પિંડપ્રકૃતિ - ૩૭ = ૪ ગતિ - ૫ જાતિ - ઔદારિક - વૈક્રિય - તેજસ - કાર્મણશરીર - ઔદારિક - વૈકિયઅંગોપાંગ - ૬ સંઘયણ - ૬ સંસ્થાન - ૪ વર્ણાદિ - જબાનપૂર્વ - ૨ વિહાયોગતિ. પ્રત્યેક - ૩ = પરાઘાત - ઉચ્છવાસ - આતપ - ઉદ્યોત - અગુરુલઘુ - નિર્માણ - ઉપઘાત. પહેલાના અંતે પાંચનો અંત થાય. અને એકનો અનુદય થાય છે. મોહનીય ૧ - નામ ૪ = પાંચનો અંત મોહનીય - ૧ = મિથ્યાત્વ
SR No.023077
Book TitleKarmgranth 2 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy