SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૨ વિવેચન વેદનીય ૧- મોહનીય ૨ વેદનીય - ૧ = અશાતાવેદનીય મોહનીય ૨ અરિત - શોક - - - - = - આયુ ૧ આયુ ૧ = દેવાયુષ્યનો અંત અથવા નહિ . (સ્થાવર - ૩) અસ્થિર - અશુભ નામ ૩ = = તથા નામની બે દાખલ થાય છે. · અથવા - વ - セ - નામ ૨ પિંડ પ્રકૃતિ ૨ = આહારકશરીર અને આહારકઅંગોપાંગ. આ અંત થતી છ પ્રકૃતિઓ મિથ્યાદ્રષ્ટિ અને પ્રમત્ત સર્વવિરતિ સુધીમાં રહેલા સમ્યક્તિટ જીવો બાંધવાને યોગ્ય હોવાથી પ્રમત્ત ભાવનષ્ટ થતાં તે છનો અંત થાય છે. નામ ૩ = ૭ - અયશ. અપ્રમત્ત અવસ્થામાં અધ્યવસાયની નિર્મલતા થતી હોવાથી આ પ્રકૃતિઓ બંધને અયોગ્ય બને છે. તથા દેવાયુષ્યનો બંધ છઠ્ઠાના અંતે કોઈ જીવે કરેલ હોય અને સાતમા ગુણસ્થાનકને પામે તો ત્યાં તે જીવોને બંધ ચાલુ રહે છે. તેથી તે જીવો તેનો એટલે દેવાયુષ્યનો બંધ કરે છે અને જે જીવોએ છઠ્ઠાના અંતે દેવાયુષ્યના બંધની શરૂઆત ન કરી હોય એટલે બંધ કર્યો ન હોય તો તે જીવો સાતમા ગુણસ્થાનકને પામે તો ત્યાં બંધ કરતા ન હોવાથી બંધમાં હોતી નથી સાતમા ગુણસ્થાનકથી આગળના ગુણસ્થાનકમાં અધ્યવસાયની નિર્મળતા હોવાથી આયુષ્યબંધના મધ્યમ ઘોલના પરિણામ પ્રાપ્ત થતાં ન હોવાથી આયુષ્યના અબંધક થાય છે. સાતમે અપ્રમત્તભાવ પેદા થયેલો હોવાથી અપ્રમત્ત ગુણને યોગ્ય બંધાય એવી બે પ્રકૃતિઓ બંધમાં ઉમેરાય છે. આ ગુણથી બાંધી શકે તો બે પ્રકૃતિઓ અધિક બાંધી શકે છે. સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકે ૫૮/૫૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય-મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય ૧૦૦ ૩૧ ૧ ૫=૫૮/૫૯ ૫ ૧ વેદનીય ૧ = શાતાવેદનીય મોહનીય ૯ = સંજવલન ૪ કષાય હાસ્ય રતિ - ભય પુરૂષવેદ. પ જુગુપ્સા
SR No.023077
Book TitleKarmgranth 2 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy