SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ -૬ ૧ ૨૩ છે ૭૧૫. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈક્રીય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય? બંધમાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૧૬, સત્તા-૨, બંધોદયભાંગા ૪૬૦૮ x ૧૬ = ૭૩૭૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ x ૨ = ૩૨, બંધોદય સત્તાભાંગા ૪૬૦૮ X ૧૬ X ૨ = ૧૪૭૪૫૬ ૭૧૬. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૫૭૬, સત્તા-૪ બંધોદયભાંગા ૪૬૦૮ X ૫૭૬ = ૨૬૫૪૨૦૮, ઉદયસત્તાભાંગા પ૭૬ ૪ ૪ = ૨૩૦૪, બંધોદય સત્તાભાંગા ૪૬૦૮ x ૫૭૬ x ૪ = ૧૦૬૧૬૮૩ર ૭૧૭. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈક્રીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૮, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮X ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮x૨ = ૧૬ બંધોદય સત્તાભાંગા ૪૬૦૮૪૮x૨ = ૭૩૭૨૮ ૭૧૮. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે દેવતાના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૧૬, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮ X ૧૬ = ૭૩૭૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ x૨ = ૩ર, બંધોદય સત્તાભાંગા ૪૬૦૮×૧૬x૨ = ૧૪૭૪૫૬ ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે નારકીના સંવેધ ભાંગા કેટલા થાય ? ઉ. બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૧, સત્તા-૩. ૯૨, ૮૮, ૮૬, બંધોદય સત્તાભાંગા ૪૬૦૮૪૧ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧ [X ૩ = ૩, બંધોદય સત્તાભાંગા ૪૬૦૮ ૮૧ X ૩ = ૧૩૮૨૪ ૭૨૦. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે વિકલેજિયના સંવેધ ભાંગા કેટલા થાય ? ૭૧૯.
SR No.023048
Book TitleKarmgranth 6 Prashnottari Part 06
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy