SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ કર્મગ્રંથ-૬ ૩૫૧. આ જીવોને છવીશના બંધે છવ્વીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ રહ્ના બંધ બંધભાંગા ૧૬, ૨ના ઉદયે, ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧૬ ૪૧ = ૧૬, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૪ = ૪, બંધોદયસત્તાભાંગા ૧૬ ૪ ૧ ૪ ૪ = ૬૪. ૩પર. આ જીવોને છવ્વીશના બંધે છવ્વીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ર૬ના બંધે બંધભાંગા ૧૬, ૨૬ના ઉદયે અવૈકીય વાયુકાયના ઉદયનો ૧ ભાગો, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૧૬ * ૧ ૧૬, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૫ = ૫, બંધોદયસત્તાભાંગા ૧૬ ૪ ૧ * ૫ = ૮૦. ૩૫૩. આ જીવોને છવ્વીશના બંધે છવ્વીશના ઉદયના કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૬ના ઉદયના પહેલા વિકલ્પથી ૬૪ ૨૨ના ઉદયના બીજા વિકલ્પથી ૮૦ કુલ સંવેધભાગ ૧૪૪ થાય છે. ૩૫૪. આ જીવોને છવ્વીશના બંધના કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૧ના ઉદયન ૨૪ના ઉદયના ૧૬૦ રપના ઉદયના ૧૪૪ ર૬ના ઉદયના કુલ સંવેધભાંગા પ૨૮ થાય છે. ૩૫૫. આ જીવોને ઓગણત્રીશના બંધે પહેલા વિકલ્પથી એકવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધે વિકલેજિયના બંધભાંગા ૨૪, ૨૧ના ઉદયે ઉદયભાંગો ૧, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૨૪ x 1 = ૧૪૪
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy