SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ | કર્મગ્રંથ-૬ ૨૩. આ જીવોને બીજા વિકલ્પથી પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયના સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૫ના બંધે છવ્વીશના ઉદય તિર્યચના ૧૧૫૨૦ થાય ૨૫ના બંધે છવ્વીશના ઉદયે મનુષ્યના ૯૨૧૬ થાય કુલ સંવેધભાંગા - ૨૦૭૩૬ થાય ૨૩. આ જીવોને બીજા વિકલ્પથી પચ્ચીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ ર૧ના ઉદયના ૫૭૬ સંવેધભાંગા ૨૬ના ઉદયના ૨૦૭૩૬ સંવેધભાંગા થાય ૨૧૩૧૨ સંવેધભાંગા થાય ૨૩૮. આ જીવોને ત્રીજા વિકલ્પથી પચ્ચીશના બંધે એકવીશના ઉદયે તિર્યંચના સંવેધભાંગા કેટલા થાય? ૨૫ના બંધ મનુષ્યનો બંધ ભાંગો - ૧, ઉદયસ્થાન ૧, ઉદયભાંગા ૮ તિર્યંચના, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧ ૦૮ = ૮, ઉદયસત્તાભાંગા ૮ + ૪ = ૩ર, બંધોદયસત્તાભાંગા ૧ ૪ ૮ ૪ ૪ = ૩૨. ર૩૯. આ જીવોને ત્રીજા વિકલ્પથી પચ્ચીશના બંધે એકવીશના ઉદયે મનુષ્યના સંવેધભાંગા કેટલા થાય? ૨૫ના બંધે મનુષ્યનો બંધભાંગો - ૧, ઉદયસ્થાન-૧. ૨૧નું ઉદયભાંગા ૮ મનુષ્યના સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ( ૮ = ૮, ઉદયસત્તાભાંગા ૮ + ૪ = ૩૨, બંધોદયસત્તાભાંગા ૧ ૮ ૮ ૪૪ = ૩૨. ૨૪છે. આ જીવોને ત્રીજા વિકલ્પથી પચ્ચીશના બંધે એકવીશના ઉદયે કુલ સંવેધભાંગા કેટલા થાય? “ છે
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy