SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૬ ૧૮૧. આ જીવોને ઉદયસ્થાન તથા ઉદયભાંગા કેટલા હોય? ઉં ઉદયસ્થાન ૨. ૨૧નું ર૬નું ૨૧ના ઉદયના ૨ ભાંગા ૧ તિર્યંચ, ૧ મનુષ્યનો, ૨ના ઉદયના ૨ ભાંગા ૧ તિર્યંચ ૧ મનુષ્યનો કુલ ૪ ભાંગા થાય. ૧૮૨. આ જીવોને સત્તાસ્થાનો કેટલા હોય? ઉ પાંચ સત્તાસ્થાન ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮. ૧૮૩. આ જીવોને ત્રેવીશના બંધે તિર્યંચના ઉદયના સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૩ના બંધે બંધભાંગા ૪, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬. ઉદયભાંગા રે, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬,૮૦, ૭૮. બંધોદયભાંગા ૪૨ = ૮, ઉદયસત્તાભાંગા રે ૪ ૫ = ૧૦, બંધોદયસત્તાભાંગા ૪ : ૨ x ૫ = ૪૦. ૧૮૪. આ જીવોને વેવીશના બંધ મનુષ્યના ઉદયના સંવેધભાંગા કેટલા થાય? ૨૩ના બંધ બંધભાંગા ૪, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬. ઉદયભાંગા ર સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦. બંધોદયભાંગા ૪ x ૨ = ૮, ઉદયસત્તાભાંગા ૨૪૪ = ૮, બંધોદયસત્તાભાંગા ૪૨ ૪૪ = ૩૨. ૧૮૫. આ જીવોને ત્રેવીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ ર૩ના બંધે તિર્યંચના ૪૦ સંવેધભાંગા, ર૩ના બંધ મનુષ્યના ૩૨ | સંવેધભાંગા, કુલ ૭ર સંવેધભાંગા થાય. ૧૮૬. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે તિર્યંચના ઉદયના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ ૨૫ના બંધ બંધમાંગા ૨૪, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬. ઉદયભાંગા ર સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮. બંધોદયભાંગા ૨૪૪ ૨ = ૪૮, ઉદયસત્તાભાંગા ૨ ૪ ૫ = ૧૦, બંધોદયસત્તાભાંગા ૨૪૪ ૨ ૪ ૫ = ૨૪o..
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy