SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ પ્રશ્નોત્તરી ભાગ-૫ ૧૪૩. આ જીવોને ઓગણત્રીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય? ૨૯ના બંધે વિકલેજિયના ૨૪૦ તિર્યંચના ૪૬૦૮૦ મનુષ્યના ૩૬૮૬૪ ૮૩૧૮૪ થાય છે. ૧૪૪. આ જીવોને ત્રીશના બંધે પહેલા વિકલ્પથી સંવેધભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધે વિકલેજિયના બંધભાંગા ર૪, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬ ઉદયભાંગા ૨, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૨૪ x ૨ = ૪૮, ઉદયસત્તાભાંગા ૨ ૪ ૫ = ૧૦, બંધોદયસત્તાભાંગા ૨૪ x ૨ x ૫ = ૨૪૦. ૧૪પ. આ જીવોને ત્રિીશના બંધે બીજા વિકલ્પથી સંવેધભાંગા કેટલા થાય? ૩૦ના બંધે તિર્યંચના ૪૬૦૮ બંધભાંગા. ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬ ઉદયભાંગા ૨, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ર = ૯૨૧૬. ઉદયસત્તાભાંગા ૩ ૪ ૫ = ૧૦, બંધોદયસત્તાભાંગા ૪૬૦૦ x ૨ x ૫ = ૪૬૦૮૦. ૧૪૬. આ જીવોને ત્રીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધે વિકલેજિયના ૨૪૦ ૩૦ના બંધે તિર્યંચના ૪૬૦૮૦ ૪૬૩૨૦ થાય. ૧૪૭. આ જીવોને સામાન્યથી કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ તે આ પ્રમાણે ૨૩ના બંધ ૨૫ના બંધ ર૬ના બંધ ૧૬૦ ૨૯ના બંધે ૪૦ ૨૪૮ ૮૩૧૮૪
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy