SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨. કર્મગ્રંથ-૬ ૯૦૩. આ જીવોને ત્રીશના બંધે સર્વ ઉદયના બંધ ઉદયસત્તાના વિકલ્પો કેટલા થાય? ઉ ૩૦ના બંધે મનુષ્યગતિ પ્રાયોગ્ય બંધભાંગા ૮, ઉદયસત્તાભાંગા ૧૩૩ ૪ ૮ = ૧૦૬૪, બંધોદયસત્તા અથવા સંવેધભાંગા થાય છે. ૯૦૪. આ જીવોને ત્રીશના બંધે સામાન્યથી બંધોદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધે દેવગતિ પ્રાયોગ્ય બંધમાંગો ૧, ઉદયસ્થાન ૨. ૨૯, ૩૦, ઉદયભાંગા ૧૪૮, સત્તાસ્થાન ૧. ૯૨. ૯૦૫. આ જીવોને ત્રીસના બંધે ઓગણત્રીશ ત્રિીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા - કેટલા થાય? ૩૦ના બંધે દેવગતિ પ્રાયોગ્ય બંધભાંગો ૧, ર૯ના ઉદયે વૈકીયમનુષ્યનો ઉદયભાંગો ૨૯ના ઉદયે આહારકમનુષ્યનો ઉદયભાંગો ૧ ૩૦ના ઉદયે વૈકીયમનુષ્યનો ઉદયભાંગો ૩૦ના ઉદયે આહારક મનુષ્યનો ઉદયભાંગો ૧ ૩૦ના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયભાંગા ૧૪૪ કુલ ઉદયભાંગા ૧૪૮ ઉદયભાંગા ૪૧ સત્તાસ્થાન ૯૨નું = ૧૪૮ ઉદયસત્તાભાંગા થાય ૦૯. આ જીવોને ત્રીશના બંધ બંધોદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગો ૧, સર્વ ઉદયે ૧૪૮, ઉદયસત્તાભાંગા x ૧ બંધભાંગો = ૧૪૮, બંધોદયસત્તાભાંગા થાય છે. ૯૦૭. આ જીવોને ત્રીશના બંધે બધાય બંધસ્થાનોના કુલ બંધોદયસત્તાભાંગા કેટલા થાય? ૯ ૩૦ના બંધ વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય ૭૩૧૭૧૨ ૧૪૮
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy