SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ કર્મગ્રંથ-૬ ૮૯૩. આ જીવોને ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગા ૮, ૨૫ના ઉદયે દેવતાના ઉદયભાંગા, ૮ સત્તાસ્થાન ૨. ૯૩, ૮૯, બંધોદયભાંગા ૮ ૪ ૮ = ૬૪, ઉદયસત્તાભાંગા ૮૪ ૨ = ૧૬. ૮૯૪. આ જીવોને ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગા ૮, ૨૫ના ઉદયે નારકીનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૧. ૮૯ બધોદયભાંગા ૮ ૪૧ = ૮, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૧ = ૧. ૮૫. આ જીવોને ત્રીશના બંધે સત્તાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધે બંધભાંગા ૮, ૨૭ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨. ૯૩, ૮૯, બંધોદયભાંગા ૮ ૮ ૨ = ૧૬. ૮૯૯. આ જીવોને ત્રીશના બંધે સત્તાવીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગા ૮, ૨૭ના ઉદયે નારકીનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૧. ૮૯, બંધોદયભાંગા ૮ ૮ ૧ = ૮, ઉદયસત્તાભાંગા ૧ : ૧ = ૧. ૮૯. આ જીવોને ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગા ૮, ૨૮ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૧૬, સત્તાસ્થાન ૨. ૯૩, ૮૯, બંધોદયભાંગા ૮ ૮ ૧૬ = ૧૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ x = ૩૨. ૮૯૮. આ જીવોને ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા થાય?
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy