SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૫ ૧૯૯ ૮૪૫. આ જીવોને ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીય જીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધે બંધભાંગા ૨૪, ૨૯ના ઉદયે વૈકીયતિર્યંચના ૧૬ + વૈકીયમનુષ્યના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૨૪ x ૨૪ = ૫૭૬, ઉદયસત્તાભાંગા ૨૪ x ૨ = ૪૮. ૮૪૬. આ જીવોને ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૩૦ના બંધ બંધમાંગા ૨૪, રત્ના ઉદયે, સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા ૪૬૦૮ સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા ૨૩૦૪ વૈક્રીયજીવોના ઉદયસત્તાભાંગા ૪૮ કુલ ઉદયસત્તાભાંગા ૬૯૬o આ જીવોને ત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગા ૨૪, ૩૦ના ઉદયે સામાન્ય તિર્યંચના ૧૭૨૮ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૨૪ x ૧૭૨૮ =૪૧૪૭૨, ઉદયસત્તાભાંગા ૧૭૨૮ ૪૪ = ૬૯૧૨. ૮૪૮. આ જીવોને ત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગા ર૪, ૩૦ના ઉદયે સામાન્ય મનુષ્યના ૧૧૫ર ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૨૪૪ ૧૧૫ર = ૨૭૬૪૮, ઉદયસત્તાભાંગા ૧૧૫ર x ૪ = ૪૬૦૮. ૮૪૯. આ જીવોને ત્રીશના બંધે ત્રીશના ઉદયે વૈકીય તિર્યંચના ઉદયસત્તાભાંગા - કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગા ર૪, ૩૦ના ઉદયે વૈકીયતિર્યંચના ૮ ઉદયભાંગા, ૮૪૭,
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy