SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ પ્રશ્નોત્તરી ભાગ-૫ ૧૯૭ વૈકીયમનુષ્યના ૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૨૪ x ૧૬ = ૩૮૪, ઉદયસત્તાભાંગા ૧૬ x ૨ = ૩૨. ૮૩૬. આ જીવોને ત્રીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૩૦ના બંધ બંધભાંગા ૨૪, ૨૬ના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયભાંગા ૨૮૮, સત્તાસ્થાન પ. બંધોદયભાંગા ૨૪ x ૨૮૮ = ૬૯૧૨, ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪ ૫ = ૧૪૪૦. ૮૩૭. આ જીવોને ત્રીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગા ૨૪, ૨૬ના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયભાંગા ૨૮૮, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ર૪ ૪ ૨૮૮ = ૬૯૧૨, ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪ ૪ = ૧૧૫ર. ૮૩૮. આ જીવોને ત્રીશના બંધે છવ્વીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય ઉ ૩૦ના બંધ બંધભાંગા ૪, રના ઉદયે, સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા ૧૪૪૦ સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા ૧૧પર કુલ ઉદયસત્તાભાંગા ર૫૯૨ થાય ૮૩૯. આ જીવોને ત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીય જીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૩૦ના બંધે બંધભાંગા ૨૪, ૨૭ના ઉદયે વૈકીયતિર્યંચના ૮ + વૈકીયમનુષ્યના ૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૨૪ * ૧૬ = ૩૮૪, ઉદયસત્તાભાંગા ૧૬ ૪ ૨ = ૩૨. ૮૪૦. આ જીવોને ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્યજીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય?
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy