SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ કર્મગ્રંથ-૬ ૪૬૦૮ ૮ ૧૬ = ૭૩૭૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ ૪ ૪ = ૬૪. ૭૭૯. આ જીવોને ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૨૯ના બંધે બંધ ભાંગા ૪૬૦૮, ૨૧ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૪૬૦૮ ૪૮= ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ ૮ ૨ = ૧૬. ૭૮૦. આ જીવોને ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયેનારકીના ઉદયસત્તાભાંગા કેટલા થાય? રત્ના બંધ બંધભાંગા ૪૯૦૮, ૨૧ના ઉદયે નારકીનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૩. ૯૨, ૮૯, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૪૧ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧ + ૩ = ૩. ૭૮૧. આ જીવોને ઓગણત્રીશના બંધે એક્ટ્રીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૧ના ઉદયે, સામાન્યજીવોના ઉદયસત્તાભાંગા દેવતાના ઉદયસત્તાભાંગા નારકીના ઉદયસત્તાભાંગા કુલ ઉદયસત્તાભાંગા " ૮૩ થાય છે. ૭૮૨. આ જીવોને ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈકીય જીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૫ના ઉદયે વૈકીયતિર્યંચના ૮ + વૈકીયમનુષ્યના ૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧૬ = ૭૩૭૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ ૪ ૨ = ૩૨. ૭૮૩. આ જીવોને ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૬૪ ૧૬
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy