SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ કર્મગ્રંથ-દ ૭૭૨. આ જીવોને ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તામાંગા કેટલા થાય ? ૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૩૦ના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૮ = ઉદયસત્તાભાંગા ૮ ૪ ૨ = ૧૬. ૩૬૮૬૪, ૭૭૩. આ જીવોને ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ૨ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૩૦ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ઉ ૮૪ ૨ = ૧૬. ૭૭૪. આ જીવોને ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે કુલ ઉદયભાંગા કેટલા થાય ? ઉ ૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૩૦ના ઉદયે, સામાન્યતિર્યંચના ઉદયસત્તાભાંગા હ ૬૯૧૨ સામાન્ય મનુષ્યના ઉદયસત્તામાંગા ૪૬૦૮ વૈક્રીયતિર્યંચના ઉદયસત્તામાંગા ૧૬ દેવતાના ઉદયસત્તામાંગા ૧૬ કુલ ઉદયસત્તાભાંગા ૧૧૫૫૨ ૭૭૫. આ જીવોને ઓગણત્રીશના બંધે એકત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તામાંગા કેટલા થાય ? ૨ના બંધે બંધ ભાંગા ૪૬૦૮, ૩૧ના ઉદયે સામાન્યતિર્યંચના ૧૧૫૨ હ્રદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૪૬૦૮ ૪૧૧૫૨ = ૫૩૦૮૪૧૬, ઉદયસત્તામાંગા ૧૧૫૨ ૪ ૪ = ૪૬૦૮. ૭૭૫/૨ આ જીવોને ઓગણત્રીશના બંધે સર્વ ઉદયના સંવેધભાંગા કેટલા થાય ?
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy