SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૬ ૮૮. બંધોદયભાંગા ૮ ૪ ૧૧૫૨ = ૯૨૧૬, ઉદયસત્તાભાંગા ૧૧૫૨ ૪૨ = ૨૩૦૪. ૬૯૪. આ જીવોને અઠ્ઠાવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીયના ઉદયસત્તામાંગા કેટલા થાય ? ૨૮ના બંધે બંધભાંગા ૮, ૨૮ના ઉદયે વૈક્રીયતિર્યંચના ૧૬ + વૈક્રીયમનુષ્યના ૯ = ૨૫ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૮ ૪ ૨૫ = ૨૦૦, ઉદયસત્તાભાંગા ૨૫ × ૨ = ૫૦. ૬૯૫. આ જીવોને અઠ્ઠાવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે આહારકના ઉદયસત્તામાંગા કેટલા થાય ? ૧૬૪ ૯ હ ૨૮ના બંધે બંધમાંગા ૮, ૨૮ના ઉદયે આહારકના ઉદયભાંગા ૨, સત્તાસ્થાન ૧. ૯૨. બંધોદયભાંગા ૮ ૪ ૨ = ૧૬, ઉદયસત્તાભાંગા ૨ × ૧ = ૨. ૬૯૬. આ જીવોને અઠ્ઠાવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ૨૮ના બંધે બંધભાંગા ૮, ૨૮ના ઉદયે સામાન્ય જીવોના ઉદયસત્તાભાંગા વૈક્રીય જીવોના ઉદયસત્તાભાંગા આહારક જીવોના ઉદયસાભાંગા કુલ ઉદયસત્તાભાંગા ૨૩૫૬ ૬૯૭. આ જીવોને અઠ્ઠાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય જીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ૨૮ના બંધે બંધભાંગા ૮, ૨૯ના ઉદયે સામાન્ય તિર્યંચના ૧૧૫૨ + સામાન્યમનુષ્યનાં ૫૭૬ = ૧૭૨૮ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૮ ૪ ૧૭૨૮ = ૧૩૮૨૪, ઉદયસત્તામાંગા ૧૭૨૮ ૪ ૨ = ૩૪૫૬. ૨૩૦૪ ૫૦
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy