SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ - ૧૬ કર્મગ્રંથ-૬ ૮ ૪૪ = ૩૨. ૬૬૯. આ જીવોને છવ્વીશના બંધ એકવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૨૫ના બંધે બંધભાંગા ૧૬, ૨૧ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૧૬ x ૮ = ૧૨૮, ઉદયસત્તાભાંગા ૮ ૪ ૨ = ૧૬. ૬૬૭. આ જીવોને છવ્વીશના બંધે એકવીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા ૪૦ સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા ૩૨ દેવતાના ઉદયસત્તાભાંગા કુલ ઉદયસત્તાભાંગા ૮૮ થાય છે. ૬૬૮. આ જીવોને છવ્વીશના બંધે વૈકીય જીવોના પચ્ચીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૨૬ના બંધ બંધભાગ ૧૬, ૨૫ના ઉદયે વૈકીયતિર્યંચના ૮ + વૈકીયમનુષ્યના ૮+ દેવતાના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨.૯૨, ૮૮. બંધોદયભાંગા ૧૬ ૪ ૨૪ = ૩૮૪, ઉદયસત્તાભાંગા ૨૪ x ૨ = ૪૮. ૬૯. આ જીવોને છવ્વીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્યતિર્યંચના સંવેધભાંગા કેટલા થાય? ઉ ર૬ના બંધ બંધભાંગા ૧૬, ૨૬ના ઉદયે, સામાન્ય તિર્યંચના ઉદયભાંગા ૨૮૮, સત્તાસ્થાન પ. બંધોદયભાંગા ૧૬ ૪ ૨૮૮ = ૪૯૦૮, ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪ ૫ = ૧૪૪૦. ૬૭૦. આ જીવોને છવ્વીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય?
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy