SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ કર્મગ્રંથ-દ ૬૦૫. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે એકવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય ? = ૨૫ના બંધે બંધભાંગા ૧૬, ૨૧ના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૫. બંધોદયભાંગા ૧૬ ૪ ૮ ૧૨૮. ઉદયસત્તામાંગા ૮ ૪ ૫ = ૪૦. બંધોદયસત્તાભાંગા ૧૬ ૪ ૮ ૪ ૫ = ૬૪૦. ૬૦૬. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે એકવીશના ઉદયે સામાન્યમનુષ્યના સંવેધભાંગા કેટલા થાય ? ૨૫ના બંધે બંધભાંગા ૧૬. ૨૧ના ઉદયે, ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૧૬ ૪ ૮ = ૧૨૮. ઉદયસત્તાભાંગા ૮ ૪ ૪ = ૩૨. બંધોદયસત્તાભાંગા ૧૬ ૪ ૮ ૪ ૪ = ૫૧૨. ૬૦૭. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે કુલ સંવેધભાંગા કેટલા થાય ? ૨૫ના બંધે બંધભાંગા ૧૬.૨૧ના ઉદયે, ઉ સામાન્યતિર્યંચના ઉ ઉ ૬૪૦ ૫૧૨ સામાન્યમનુષ્યના કુલ સંવેધભાંગા ૧૧૫૨ થાય છે. ૬૦૮. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય ? ૨૫ના બંધે બંધભાંગા ૧૬. ૨૫ના ઉદયે વૈક્રીયતિર્યંચના ૮ + વૈક્રીયમનુષ્યના ૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૧૬ ૪ ૧૬ = ૨૫૬. ઉદયસત્તામાંગા ૧૬ ૪ ૨ = ૩૨. બંધોદયસત્તાભાંગા ૧૬ ૪ ૧૬ ૪ ૨ = ૫૧૨ થાય. ૬૦૯. આ જીવોને પહેલા વિકલ્પથી પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ૨૫ના બંધે બંધમાંગા ૧૬. ૨૬ના ઉદયે સામાન્ય તિર્યંચના ૨૮૮ ઉદયભાંગા, સત્તાસ્થાન ૫. બંધોદયભાંગા ૧૬ ૪ ૨૮૮ = ૪૬૦૮. ઉ ૯
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy