SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ : કર્મગ્રંથ૬ ઉદયસત્તાભાંગા ૬ ૪ ૪= ૨૪, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪૬ ૪૪ = ૧૧૦૫૯૨ ૫૧૫. આ જીવોને બીજા વિકલ્પથી ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ૩૦ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૨૯ના ઉદયે ઉદયભાંગા ૧૨, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૬૦૮ x ૧૨ = પપર૯૬, ઉદયસત્તાભાંગા ૧૨ x ૪ = ૪૮, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૮ ૧૨ ૪૪ = ૨૨૧૧૮૪ ૫૧. આ જીવોને બીજા વિકલ્પથી ત્રીશના બંધે ત્રીશના ઉદયે સંવે ભાંગા કેટલા થાય? ૩૦ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૩૦ના ઉદયે ઉદયભાંગા ૧૮, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૬૦૮ ૮ ૧૮ = ૮૨૯૪૪, ઉદયસત્તાભાંગા ૧૮ ૪૪ = ૭૨, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૮ ૧૮ * ૪ = ૩૩૧૭૭૬ ૫૧૭. આ જીવોને બીજા વિકલ્પથી ત્રીશના બંધે એકત્રીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૩૧ ના ઉદયે ઉદયભાંગ ૧૨, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૬૦૮ ૮ ૧૨ = પપર૯૬, ઉદયસત્તાભાંગા ૧૨ x ૪ = ૪૮, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ x ૧૨ ૪૪ = ૨૨૧૧૮૪ ૫૧૮. આ જીવોને બીજા વિકલ્પથી ત્રિીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધે બંધભાંગા ૪૬૦૮ ૨૧ના ઉદયે સંવેધભાંગા ૧૩૮૨૪૦ ૨૬ના ઉદયે સંવેધભાંગા ૧૩૮૨૪૦
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy