SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ કર્મગ્રંથ-૬ કેટલા થાય? ૨૯ના બંધ બંધભાંગા ૨૪, ૩૦ના ઉદયે ઉદયભાંગા ૧૮, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૨૪ x ૧૮ = ૪૩૨, ઉદયસત્તાભાંગા ૧૮૪૪ = ૭૨, બંધોદયસત્તાભાંગા ૨૪ x ૧૮ ૪૪ = ૧૭૨૮ ૪૯૪. આજીવોને પહેલા વિકલ્પથી ઓગણત્રીશના બંધે એકત્રીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ૨૦ના બંધે બંધભાંગા ૨૪, ૩૧ના ઉદયે ઉદયભાંગા ૧૨, સત્તાસ્થાનં ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૨૪ ૮ ૧૨ = ૨૮૮, ઉદયસત્તાભાંગા ૧૨ x ૪ = ૪૮, બંધોદયસત્તાભાંગા ૨૪ x ૧૨ ૪૪ = ૧૧૫ર ૪૯૫. આ જીવોને પહેલા વિકલ્પથી ઓગણત્રીશના બંધે બધાય ઉદય સ્થાનનાં કુલ સંવેધભાંગા કેટલા થાય? ૨૯ના બંધ બંધભાંગા ૨૪ ૨૧ના ઉદયના સંવેધભાંગા ૨ના ઉદયના સંવેધભાંગા ૭૨૦ ૨૮ના ઉદયના સંવેધભાંગા ૫૭૬ ર૯ના ઉદયના સંવેધભાંગા ૧૧૫ર ૩૦ના ઉદયના સંવેધભાંગા ૧૭૨૮ ૩૧ના ઉદયના સંવેધભાંગા ૧૧૫ર કુલ સંવેધભાંગા ૬૦૪૮ થાય છે. ૪૯. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધ બંધભાંગા ૪૬૦૮ તિર્યચના, ૨૧ના ઉદયે ઉદયભાંગા ૬, ૭૨૦
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy