SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ કર્મગ્રંથ-૬ સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૨૪ ૬ = ૧૪૪, ઉદયસત્તાભાંગા ૬ ૪ ૫ = ૩૦, બંધોદયસત્તાભાંગા ૨૪ x ૬ * ૫ = ૭૨૦ ૪૬૮. આ જીવોને પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૫ના બંધ બંધમાંગા ૨૪, ૨૬ના ઉદયે ઉદયભાંગા ૬, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૨૪ x ૬ = ૧૪૪, ઉદયસત્તાભાંગા ૬ ૪ ૫ = ૩૦, બંધોદયસત્તાભાંગા ૨૪ x ૬ ૫ = ૭૨૦ : ૪૨૯. આ જીવોને પચ્ચીસના બંધે અઠ્ઠાવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૫ના બંધે બંધભાંગા ૨૪, ૨૮ના ઉદયે ઉદયભાંગા ૬, સત્તાસ્થાન ૪. . ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૨૪૪૬ = ૧૪૪, ઉદયસત્તાભાંગા - ૬ ૪ ૪ = ૨૪, બંધોદયસત્તાભાંગા ૨૪ x ૬ ૪ ૪ = ૫૭૬ ૪૭૦. આ જીવોને પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ૨૫ના બંધે બંધભાંગા ૨૪, ૨૯ના ઉદયે ઉદયભાંગા ૧૨ સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૨૪ x ૧૨ = ૨૮૮, ઉદયસત્તાભાંગા ૧૨ ૪ = ૪૮, બંધોદયસાભાંગા ૨૪ x ૧૨ x ૪ = ૧૧૫ર. ૪૭૧. આ જીવોને પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૫ના બંધે બંધભાંગા ૨૪, ૩૦ના ઉદયે ઉદયભાંગા ૧૮ સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૨૪ x ૧૮ = ૪૩૨, ઉદયસત્તાભાંગા ૧૮૮૪ = ૭૨, બંધોદયસત્તાભાંગા ૨૪૪ ૧૮૪૪ = ૧૭૨૮
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy