SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ Sા થાય ? પ્રશ્નોત્તરી ભાગ-૫ ૪૩૮. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૬ના ઉદયે વૈકીય વાયુકાયનો ૧ ઉદય ભાંગો, સત્તાસ્થાન ૩. ૯૨, ૮૮, ૮૬, બંધોદયભાંગા ૪૬૦૮ ૪૧ = ૪૬૦૮ ઉદયસત્તાભાંગા ૧ ૪ ૩ = ૩, બંધોદયસાભાંગા ૪૬૦૮ ૪ ૧ ૩ = ૧૩૮૨૪ ૪૩૯. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધ બંધભાંગા ૪૯૦૮, ૨૬ના ઉદયે, અવૈકીય વાયુકાયનો ભાંગો ૧ સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૫ = ૫, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ x ૧ ૪ ૫ = ૨૩૦૪૦ ૪૪૦. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ૨૯ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૨૭ના ઉદયે ઉદયભાંગા ૬, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૬ = ૨૭૬૪૮, ઉદયસત્તાભાંગા ૬ ૪ ૪ = ૨૪, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪૬ ૪૪ = ૧૧૦૫૯૨. ૪૪૧. આ જીવોને બીજા વિકલ્પથી સંવેધભાંગા કેટલા થાય? ૨૧ના ઉદયના ૪૬૦૮૦. ૨૪ના ઉદયના ૯૨૧૬૦ ૨૪ના ઉદયના ૧૩૮૨૪ ૨૫ના ઉદયના પપ૨૯૬ ૨૫ના ઉદયના ૧૩૮૨૪.
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy