SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૪ ૮૯ ૧૦ થાય. વૈક્રીય વાયુકાયના ૧ ઉદય ભાંગાને વિષે ત્રણ સત્તા સ્થાનો ૯૨, ૮૮, ૮૬ આર્થી ૧ + ૩ = ૩ આ રીતે ૪૦ + ૧૦ + ૩ = પ૩ ઉદયસત્તાભાંગા થાય. ૪૨૪. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે વિકસેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા હોય ? ઉ વિકલેજિયના ૯ ઉદય ભાંગાને વિષે પાંચ પાંચ સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ હોય આથી ૯ ૪ ૫ = ૪૫ ઉદયસત્તાભાંગા થાય. ૪૨૫. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તા તિર્યંચના ૨૮૯ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા આથી ૨૮૯ ૪ ૫ = ૧૪૪૫ ઉદય સત્તાભાંગા. ૪૨૬. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના ૨૮૯ ભાંગામાં ચાર ચાર સત્તા ૯૨, ૮૮, ૮૬, ૮૦ હોય આથી ૨૮૦ x ૪ = ૧૧૫૬ ઉદયસત્તાભાંગા થાય છે. ૪૨૭. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે ઉદય ભાંગા તથા સત્તા સ્થાનો કેટલા હોય? ઉ તે આ રીતે ઉદયભાંગા ૧૦ + ૨ + ૧ + ૯ + ૨૮૯ + ૨૮૯ = ૬૦૦ થાય સત્તા ૪ + ૫ + ૩ + ૫ + ૫ + ૪ = ૨૬ થાય ૪૨૮. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ એકેન્દ્રિયના પ૩ + વિકલેજિયના ૪૫ + સામાન્ય તિર્યંચના ૧૪૪૫ + સામાન્ય મનુષ્યનાં ૧૧૫૬ = ૨૬૯૯ ઉદયસત્તાભાંગા થાય છે. ૪૨૯. પચ્ચીશના બંધે સત્તાવીશ ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ એકેન્દ્રિયના ૬ ભાંગા ને વિષે ચાર ચાર સત્તાસ્થાન ૯૨, ૮૮, ૮૬, ૮૦ હોય આથી ૬ ૪ ૪ = ૨૪ ઉદયસત્તાભાંગા થાય છે. ૪૩૦. પચ્ચીશના બંધે વૈકીય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય?
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy