SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩ પ્રશ્નોત્તરી ભાગ ૪ ૨૭૩. વૈક્રીય મનુષ્યના ઉદય ભાંગા કેટલા હોય? 3 ઉદય ભાંગા ૩પ હોય છે આ પ્રમાણે પચ્ચીશના ઉદયના ૮ ઉદય ભાંગા સત્તાવીશના ઉદયના ૮ ઉદય ભાંગા અઠ્ઠાવીશના ઉદયના ૯ ઉદય ભાંગા ઓગણત્રીશના ઉદયના ૯ ઉદય ભાંગા ત્રિીશના ઉદય નો ૧ ઉદય ભાંગો ૩૫ ઉદય ભાંગા થાય ૨૭૪. વૈક્રીય મનુષ્યને પચ્ચીશ સત્તાવીશના ઉદયના આઠ આઠ ભાંગા કઈ રીતે ઉ આ પ્રમાણે. સુભગ-દુર્ભગ-આદેય-અનાદેય-યશ-અયશના થઈને ૮ ભાંગા થાય છે. ૨૭૫. વૈક્રીય મનુષ્યને અટ્ટાવીશ ઓગણત્રીશના નવ નવ ઉદય ભાંગા કઈ રીતે હોય? ઉ નવ ઉદય ભાંગા આ પ્રમાણે સુભગ-દુર્ભગ-આદેય-અનાદેય યશ-અયશના આઠ ભાંગા તથા સંયત વૈકીય મનુષ્યને સુભગ-આદેય-યશ શુભ પ્રકૃતિઓનો ઉદય હોવાથી એક ભાગો એમ નવ થાય છે. ૨૭૬. વૈકીય મનુષ્યને ત્રીશના ઉદયનો એક ભાગો કઈ રીતે ? ઉ સંયત મનુષ્યોને વૈકીય શરીર હોવાથી તથા સઘળી શુભ પ્રકૃતિનો ઉદય હોવાથી સુભગ આઠેય અને યશ રૂપ એક ભાંગો હોય છે. ૨૭૭. આહારક મનુષ્યના ઉદય ભાંગા કેટલા હોય? ક્યા? આહારક શરીરી મનુષ્યને શુભ પ્રવૃતિઓનો ઉદય હોવાથી ઉદયભાંગા સાત થાય છે તે આ પ્રમાણે પચ્ચીશના ઉદયનો ૧ ભાંગો સત્તાવીશના ઉદયનો ૧ ભાંગો અઠ્ઠાવીશના ઉદયનો ૧ ભાંગો
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy