SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ- ૪ ઉ તે આપ્રમાણે ૧. ચઉરીન્દ્રિય-ઉચ્છવાસ-પર્યાપ્ત-અયશ, ૨. ચઉરીન્દ્રિય-ઉચ્છવાસ-પર્યાપ્તયશ, ૩. ચઉરીન્દ્રિય-ઉદ્યોત-પર્યાપ્ત-અયશ, ૪. ચઉરીન્દ્રિય-ઉદ્યોત-પર્યાપ્ત યશ ૨૫૮. ચઉરીન્દ્રિયને ત્રીશના ઉદયના છ ભાંગા ક્યા ? ઉ તે આ પ્રમાણે ૧. ચઉરીન્દ્રિય-પર્યાપ્ત-સુસ્વર-અયશ, ૨. ચઉરીન્દ્રિય-પર્યાપ્ત-સુસ્વર-યશ, ૩. ચઉરીન્દ્રિય-પર્યાપ્ત-દુસ્વર-અયશ, ૪. ચઉરીન્દ્રિય-પર્યાપ્ત-દુસ્વર-યશ, ૫. ચઉરીન્દ્રિય-પર્યાપ્ત-ઉદ્યોત-અયશ, ૬. ચઉરીન્દ્રિય-પર્યાપ્ત-ઉદ્યોત-યશ ૨૫૯. ચઉરીન્દ્રિયને એકત્રીશના ઉદયના ચાર ભાંગા ક્યા ? ઉ તે આ પ્રમાણે ૧. ચઉરીન્દ્રિય-ઉદ્યોત-સુસ્વર-અયશ ૨. ચઉરીન્દ્રિય-ઉદ્યોત-સુસ્વર-યશ, ૩. ચઉરીન્દ્રિય-ઉદ્યોત-દુસ્વર-અયશ ૪. ચઉરીન્દ્રિય-ઉદ્યોત-દુસ્વર-યશ ૨૬૦. પંચેન્દ્રિય તિર્યંચને ઉદય ભાંગા કેટલા હોય ? ઉ ૪૯૦૬ ઉદય ભાંગા હોય છે. એકવીશના ઉદયના છવ્વીશના ઉદયના અઠ્ઠાવીશના ઉદયના ઓગણત્રીશના ઉદયના ઉદય ભાંગા ઉદય ભાંગા ઉદય ભાંગા ઉદય ભાંગા ઉદય ભાંગા ઉદય ભાંગા ઉદય ભાંગા થાય ૨૬૧. પંચેન્દ્રિય તિર્યંચને એકવીશના ઉદયના નવ ભાંગા ક્યા ? ઉ ત્રીશના ઉદયના એકત્રીશના ઉદયના ૬૧ 2 ૧. સુભગ-આદેય-યશ ૩. સુભગ-અનાદેય-યશ ૨૮૯ ૫૭૬ ૧૧૫૨ ૧૭૨૮ ૧૧૫૨ ૪૯૦૬ તે આ પ્રમાણે ૧ પંચેન્દ્રિયજાતિ-અપર્યાપ્ત-અયશ-પર્યાપ્તાના આઠ ભાંગા ૨. દુર્ભાગ-આદેય-યશ ૪. દુર્ભાગ-અનાદેય-યશ
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy