SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન પદાર્થ દર્શન ગ્રંથમાળા પ્રકાશનના પ્રશ્નોત્તરી વિભાગના પુસ્તક-૨૧મા તરીકે કર્મગ્રંથ-૬ ભાગ-૪ આપ સૌની સમક્ષ મૂકવાનો આ અવસર અમને જે પ્રાપ્ત થયેલ છે તે પૂજય પન્યાસ પ્રવર શ્રી નરવાહન વિજયજી મહારાજ સાહેબ તેમજ શેઠ મોતીશા લાલબાગ જૈન ચેરીટીઝ ના ટ્રસ્ટીઓને આભારી છે. પૂજ્યશ્રીએ સતત અપ્રમત્તપણે રહીને આ ગ્રંથનું લખાણ તૈયાર કરી આપી અમને લાભ આપ્યો છે તેજ રીતે સતત આ ત્રીજા પુસ્તકનો પ્રકાશન ખરચ સંપૂર્ણ પણે આપીને ઉપરોક્ત ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ, તત્વજિજ્ઞાસુઓની માંગણીને સંતોષવાનો આ અવસર અમને પ્રાપ્ત કરી આપ્યો છે તે બદલ અમે તેઓના ખૂબ ખૂબ આભારી છીએ. સાથે ધન્યવાદ આપીને આગળ પણ અમારા આ પ્રકાશનમાં સારો સહયોગ આપવાની વિનંતી કરીએ છીએ. અમારા પ્રમાદે જે ત્રુટીઓ રહી ગઈ હોય તે બદલ ક્ષમા કરશો અને સુધારો કરી જણાવશો. એજ લી. પદાર્થ દર્શન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy