SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ પ્રશ્નોત્તરી ભાગ ૪ ૨૨૯. દેવતાને બીજી રીતે ઓગણત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યાં વર્તતા જીવોને ઉદયસ્થાનક હોય ? ઉ દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વક્રીય, તૈજસ, કાર્મણશરીર, વૈકીયઅંગોપાંગ, ૧૯સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, સુસ્વર કે દુસ્વર, આદેય કે અનાદેય, યશ કે અયશ આ ઉદયસ્થાનક ભાષા પર્યાતિથી પર્યાપ્ત જીવોને હોય છે. ૨૩૦. દેવતાને ત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યાં વર્તના જીવોને ઉદયસ્થાનક હોય? ઉ દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈકીય, તેજસ, કાર્મણશરીર, વૈકીયઅંગોપાંગ, ૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, સુસ્વર કે દુસ્વર, આદેય કે અનાદેય, યશ કે અયશ. આ ઉદયસ્થાનક ઉદ્યોત સહિત સર્વ પર્યાતિથી પર્યાપ્તા જીવોને હોય છે. નારકીનાં ઉદયસ્થાનકોનું વર્ણન ર૩૧. નારકીને એકવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યાં વર્તતા જીવોને ઉદયસ્થાનક હોય? નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, તૈજસ, કાર્મણશરીર, ૪ વર્ણાદિ, નરકાનુપૂર્વી, અગુરુલઘુ નિર્માણ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશ. આ ઉદયસ્થાનક વિગ્રહગતિમાં વર્તતા જીવોને હોય છે. ૨૩૨. નારકીને પચ્ચીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યાં વર્તતા જીવોને આ ઉદયસ્થાનક હોય ? ઉ નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈકીય, તૈજસ, કાર્મણશરીર, વૈકીય અંગોપાંગ,
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy