SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૬ આ ઉદયસ્થાનક શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી હોય છે. ૧૯૮. વૈક્રીય મનુષ્યને સત્તાવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યા જીવોને આ ઉદયસ્થાનક હોય ? ૪૬ મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રીય, તૈજસ, કાર્મણશરીર, વૈક્રીયઅંગોપાંગ, ૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભાગ, આદેય કે અનાદેય, યશ કે અયશ. આ ઉદયસ્થાનક શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થયા બાદ જીવોને હોય છે. ૧૯૯. વૈક્રીય મનુષ્યને અઠ્ઠાવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યા જીવોને આ ઉદયસ્થાનક હોય ? ઉ મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રીય, વૈજસ, કાર્મણશરીર, વૈક્રીય અંગોપાંગ, ૪ વર્ષાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અનુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ, આદેય, યશ આ ઉદયસ્થાનક ઉદ્યોત સહિત શરીરપર્યાતિથી પર્યાપ્ત થયેલ જીવોને હોય છે સંયત મનુષ્યોને હોય છે. ૨૦૦. વૈક્રીય મનુષ્યોને અઠ્ઠાવીશના ઉદયની પ્રકૃતિઓ બીજી રીતે કઈ હોય ? ક્યા જીવોને ઉદયસ્થાનક હોય ? ઉ ઉ મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રીય, તૈજસ, કાર્મણશરીર, વૈક્રીય, અંગોપાંગ, ૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, શુભગ કે દુર્ભાગ, આદેય કે અનાદેય, યશ કે અયશ આ ઉદયસ્થાનક શ્વાસોચ્છવાસ પર્યાપ્તિથી પર્યાપ્ત જીવોને હોય. ૨૦૧. વૈક્રીય મનુષ્યને ઓગણત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યા જીવોને ઉદયસ્થાનક હોય ? ઉ મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રીય, તૈજસ, કાર્પણશરીર, વૈક્રીય અંગોપાંગ,
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy