SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ પ્રશ્નોત્તરી ભાગ-૪: સુભગ કે દુર્ભગ, આદેય કે અનાદેય, યશ કે અયશ. ઉચ્છવાસ. આ ઉદયસ્થાનક શ્વાસોચ્છવાસ પર્યાપ્તિથી પર્યાપ્ત થયેલ જીવોને હોય છે. ૧૮૯. વૈક્રીય તિર્યંચને ઓગણત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યા જીવોને ઉદયસ્થાનક હોય ? તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈકીય, તૈજસ, કાર્મણશરીર, વૈકીય અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, આદેય કે અનાદેય, યશ કે અયશ, આ ઉદયસ્થાનક શ્વાસોચ્છવાસ પર્યાપ્તિથી પર્યાપ્તને ઉદ્યોત સહિત જાણવી. (ભાષા પર્યામિ પૂર્ણ ન કરે ત્યાં સુધી) ૧૯૦. વૈકીય તિર્યંચને ઓગણત્રીશના ઉદયની બીજી રીતે પ્રકૃતિઓ કઈ હોય? ક્યા જીવોને ઉદયસ્થાનક હોય ? ઉ તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, વક્રીય, તૈજસ, કાર્મણશરીર, વૈકીય અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, આદેય કે અનાદેય, યશ કે અયશ, સુસ્વર. આ ઉદયસ્થાનક ભાષા પર્યાપ્તિથી પર્યાપ્ત જીવોને હોય છે. ૧૯૧. વૈકીય તિર્યંચને ત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યા જીવોને ઉદયસ્થાનક હોય? તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈકીય, તૈજસ, કાર્મણશરીર, વૈકીય અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ,બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, સુસ્વર, આદેય કે અનાદેય, યશ કે અયશ.
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy