SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ પ્રશ્નોત્તરી ભાગ ૪ ૪૧ ૪, બવિહાયોગતિમાંથી એક, પરાઘાત, ઉદ્યોત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભગ કે સુભગ, આદેય કે અનાદેય, યશ કે અયશ. દુઃસ્વર આ ઉદયસ્થાનક શ્વાસોચ્છવાસ ઉચ્છવાસ પર્યાતિપૂર્ણ કરી ઉદ્યોત સહિત ભાષા પર્યામિ પૂર્ણ ન કરે ત્યાં સુધી હોય છે. ૧૮૩. પંચેન્દ્રિય તિર્યંચને ત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યા જીવોને ઉદયસ્થાનક હોય ? તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તેજસ, કાર્મણશરીર, દારિકસંગોપાંગ, છસંઘયણમાંથી એક છ સંસ્થાનમાંથી એક, ૪ વર્ણાદિ, બે વિહાયોગતિમાંથી એક, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસબાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભગ કે સુભગ, આય કે અનાદેય, યશ કે અયશ, સુસ્વર કે દુસ્વર આ ઉદયસ્થાનક ભાષાપર્યાપ્તિ પૂર્ણ કર્યા બાદ ઉદયમાં હોય છે. ૧૮૪. પંચેન્દ્રિય તિર્યંચને એકત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યા જીવોને ઉદયસ્થાનક હોય? તિર્યંચગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક, તેજસ, કાર્મણશરીર, દારિકસંગોપાંગ, છસંઘયણમાંથી એક, સંસ્થાનમાંથી એક, ૪ વર્ણાદિ, બે વિહાયોગતિમાંથી એક, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ કે દુર્ભગ, સુસ્વર કે દુસ્વર, આદેય કે અનાદેય, યશ કે અયશ, ઉદ્યોત. આ ઉદયસ્થાનક ઉદ્યોત સહિત ભાષા પર્યાપ્તિથી પર્યાપ્ત જીવોને હોય છે. વૈકીય પંચેન્દ્રિય તિર્યંચોને ઉદય સ્થાનકોનું વર્ણન ૧૮૫. વૈકીય તિર્યંચને પચ્ચીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય? ક્યા જીવોને ઉદયસ્થાનક હોય? ઉ
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy