SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૬ ૩૬ ૧૬૭. તેઈન્દ્રિય જીવોને ત્રીશના ઉદયની બીજી રીતે પ્રકૃતિઓ કઈ કઈ હોય ? ક્યા જીવોને ઉદયમાં હોય ? G ૧૬૮. તેઈન્દ્રિય જીવોને એકત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ હોય ? ક્યા જીવોને ઉદયમાં હોય છે ? ૯ તે આપ્રમાણે તિર્યંચગતિ, તેઈન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, ઔદારિકઅંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુંડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, સુસ્વર કે દુસ્વર, અનાદેય યશ કે અયશ. આ ઉદયસ્થાનક ભાષા પર્યાપ્તિથી પર્યાપ્ત જીવોને હોય છે. ઉ ચઉરીન્દ્રિય જીવોને ઉદયસ્થાનકોનું વર્ણન ૧૬૯. ચઉરીન્દ્રિય જીવોને એકવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ હોય ? ક્યાં રહેલા જીવોને ઉદયમાં હોય ? તે આ પ્રમાણે. તિર્યંચગતિ, તેઈન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, ઔદારિકઅંગોપાંગ, છેવટ્ટસંઘયણ, હુંડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અંગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, સુસ્વર કે દુસ્વર, અનાદેય, યશ કે અયશ. આ ઉદયસ્થાનક ભાષા પર્યાપ્તિથી પર્યાપ્ત જીવોને હોય છે. ઉ તે આ પ્રમાણે. તિર્યંચગતિ, ચઉરીન્દ્રિયજાતિ, તૈજસ, કાર્મણશરીર, ૪ વર્ણાદિ, અગુરૂલઘુ નિર્માણ, ત્રસ, બાદર, પર્યાપ્ત કે અપર્યાપ્ત, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, યશ કે અયશ, તિર્યંચાનુપૂર્વી, આ ઉદયસ્થાનક વિગ્રહગતિમાં વિદ્યમાન જીવોને હોય છે. ૧૭૦. ચઉરીન્દ્રિય જીવોને છવ્વીશના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ ? ક્યા જીવોને આ ઉદયસ્થાનક હોય ? તે આ પ્રમાણે. તિર્યંચગતિ, ચઉરીન્દ્રિયજાતિ, ઔદારિક, વૈજસ,
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy