SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ ૯૪૮. ત્રીશના બંધે કુલ બંધોદય સત્તા ભાંગા કેટલા થાય ? ઉ તે આ પ્રમાણે ૭૪૩૩૨૮ ૧૪૩૩૫૪૮૮૮ ૧૪૪૦૯૯૪૨૮ બંધોદયસત્તા અથવા સંવેધભાંગા થાય છે. એકત્રીશના બંધે બંધોદય-સત્તા-સંવેધભાંગાનું વર્ણન ૯૪૯. સામાન્યથી એકત્રીશના બંધે બંધોદય સત્તા કેટલા કેટલા હોય ? ઉ સામાન્યથી દેવગતિ પ્રાયોગ્ય બંધનો ૧ ભાંગો ઉ ઉદયસ્થાન ૨, ૨૯, ૩૦ ઉદયભાંગા ૧૪૮ સત્તાસ્થાન ૧, ૯૨ પ્રકૃતિનું ૯૫૦. એકત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? વૈક્રીયમનુષ્યના ૧ ભાંગાને વિષે ૧ સત્તા ૧૪ ૧ = ૧૦૬૪ ૧૪૮ ઉ કર્મગ્રંથ-૬ ભાંગો. ૯૫૧. એકત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે આહારકમનુષ્યના ઉદયસત્તા ભાંગા કેટલા થાય ? આહારકમનુષ્યના ૧ ભાંગાને વિષે ૧ સત્તા ૧ × ૧ = ૧ ઉદયસત્તા ઉ સત્તા ૧ + ૧ = ૨ ઉદયસત્તામાંગા ૧ + ૧ = ૨ થાય. ૧ ઉદયસત્તા ભાંગો. ૯૫૨. એકત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદયભાંગા-સત્તા-ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉદયભાંગા ૧ + ૧ = ૨
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy