SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬. કર્મગ્રંથ-૬ ૯૩૫. ત્રિીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદયભાંગા-સત્તા-ઉદયસત્તાભાંગા કેટલા થાય? 3 ઉદયભાંગા ૧૬ + ૧ = ૧૭ સત્તા ૨ + ૧ = ૩ - ઉદયસત્તાભાંગા ૩ર + ૧ = ૩૩ ૩૬. ત્રિીશના બંધે ત્રિીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૩, ૮૯, ૮ ૮ ૨ = ૧૬ ઉદય સત્તાભાંગા. ૩૭. ત્રીશના બંધે કુલ ઉદયભાંગાસત્તા તથા ઉદયસત્તાભાંગા કેટલા થાય? 3 ઉદય ભાંગા ૯ + ૯ + ૯ + ૧૭ + ૧૭ + ૮ = ૬૯ સત્તા ૩ + ૩ + ૩ + ૩ + ૩ + ર = ૧૭ ઉદયસત્તા ૧૭ + ૧૭ + ૧૭ + ૩૩ + ૩૩ + ૧૬ = ૧૩૩ ૩૮. ત્રીશના બંધે મનુષ્યગતિ પ્રાયોગ્ય સંવેધ ભાંગા કેટલા થાય? ઉ. ૧૩૩ ઉદયસત્તાભાંગા ૪ ૮ બંધભાંગા = ૧૦૬૪ બંધોદયસત્તાભાંગા અથવા સંધ ભાંગા થાય છે. ત્રીશના બંધે દેવગતિ પ્રાયોગ્ય સંવેધભાંગાઓનું વર્ણન ૩૯. ત્રિીશના બંધે દેવગતિ પ્રાયોગ્ય બંધ-ઉદય-સત્તાસ્થાનો કેટલા અને કયા કયા હોય? ઉ બંધ ભાંગો ૧ ઉદયસ્થાન ૨, ૨૯, ૩૦ ઉદયભાંગા ૧૪૮ સત્તા ૧, ૯૨ ૯૪૦. ત્રિીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ વૈકીયમનુષ્યના ૧ ભાંગાને વિષે ૧ સત્તા ૯૨, ૧ ૪ ૧ = ૧ ઉદય સત્તાભાંગો. ૯૪૧. ત્રિીશના બંધે ઓગણત્રીશના ઉદયે આહારકમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય?
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy