SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ- ૪ ૧૬૭ ઉ એકેન્દ્રિયના ૧૦ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૧૦ ૪ ૫ = ૫૦ ઉદયસત્તાભાંગા. વૈક્રીય વાયુકાયના ૧ ભાંગાને વિષે ૩ સત્તા ૧ ૪ ૩ = ૩ ઉદયસત્તામાંગા. ૮૭૫. ત્રીશના બંધે ચોવીશના ઉદયે ઉદયભાંગાસત્તા ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉદયભાંગા ૧૦ + ૧ = ૧૧ ઉ સત્તા ૫ + ૩ = ૮ ઉદયસત્તામાંગા ૫૦ + ૩ = ૫૩ ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? એકેન્દ્રિયના ૪ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૪ ૪ ૪ = ૧૬ ઉદયસત્તા ભાંગા વૈક્રીય વાયુકાયના ૧ ભાંગાને વિષે ૩ સત્તા ૧૪ ૩ ઉદયસત્તામાંગા, અવૈક્રીય વાયુકાયના ૨ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૨ x ૫ = ૧૦ ઉદયસત્તાભાંગા. - ૩ ૮૭૭. ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીય તિર્યંચના ઉદયસત્તામાંગા કેટલા ૮૭૬. ઉ થાય ? વૈક્રીય તિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તામાંગા. ૮૭૮. ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ વૈક્રીય મનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તામાંગા. ૮૭૯. ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે દૈવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા. ૮૮૦. ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ નારકીના ૧ ભાંગાને વિષે બે સત્તા ૧૪ ૨ ૨ ઉદયસત્તાભાંગા. ૮૮૧. ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે ઉદયભાંગાસત્તા ઉદયસત્તામાંગા કેટલા = થાય? ઉ
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy