SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૫ પ્રશ્નોત્તરી ભાગ-૪ ૮૬૨. ત્રીશના બંધે એકત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદય સત્તા ભાંગા કેટલા થાય ? સામાન્ય તિર્યંચના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર : ૪ = ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. ૮૬૩. ત્રિીશના બંધે એકવીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ ઉદયભાંગા ૧૨ + ૧૧૫ર = ૧૧૬૪ સત્તા ૪ + ૪ = ૮ ઉદયસત્તામાંગા ૪૮ + ૪૬૦૮ = ૪૬પ૬ ૮૬૪. ત્રીશના બંધે વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તા ભાંગા કેટલા થાય? ઉદયભાંગા ૩૨ + ૧૧ + ૨૩ + ૬૦૦ + ૨૨ + ૧૧૮૨ + ૧૭૬૪ + ૨૯૦૬ + ૧૧૬૪ = ૭૭૦૪ સત્તા ૧૯ + ૮ + ૧૬ + ૨૬ + ૮ + ૧૬ + ૧૬ + ૧૪ + ૮ = ૧૩૧ ઉદયસત્તાભાંગા ૧૫૧ + ૫૩ + ૬૧ + ૨૬૯૯ + ૫૬ + ૪૬૮૦ + ૭00૮ + ૧૧૬૦૮ + ૪૬પ૬ = ૩ ૯૭૨ ૮૬૬. ત્રિીશના બંધે વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય બંધ-ઉદય-સત્તાભાંગા અથવા સંવેધ ભાંગા કેટલા થાય? ઉ ૩૦૯૭૨ ઉદયસત્તાભાંગા x ૨૪ બંધભાંગા = ૭૪૩૩૨૮ બંધોદય સત્તાભાંગા થાય અથવા સંવેધ ભાંગા થાય છે. ત્રીશના બંધે તિર્યંચગતિ પ્રાયોગ્ય બંધના સંવેધ ભાંગાઓનું વર્ણન ૮૬૭. ત્રીશના બંધે સામાન્યથી બંધ ઉદય સત્તા સ્થાનો કેટલા હોય? ઉ તિર્યંચગતિ પ્રાયોગ્ય બંધ ભાંગા ૪૬૦૮ ઉદયસ્થાન ૯ ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ઉદયભાંગા ૭૭૭૩ સત્તા પ. ૯૨,૮૮, ૮૬, ૮૦, ૭૮ ,
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy