SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ઉ વૈ4) કર્મગ્રંથ-૬ વૈકીયતિર્યંચના ૧૬ ભાંગાને વિષે બળે સત્તા ૧૬ 1 ૨ = ૩ર ઉદય સત્તાભાંગા. ૭૩૬. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તા ભાંગા કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૫૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદયસત્તાભાંગા. ૭૩૭. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તા ભાંગા કેટલા થાય? ઉ વૈકીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા. ૭૩૮. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ દેવતાના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ 1 ૨ = ૩૨ ઉદયસત્તા ભાંગા. ૭૩૯. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે નારકનાં ઉદયસત્તાભાંગ કેટલા થાય? ઉ નારકીના ૧ ભાંગાને વિષે બે સત્તા ૧ : ૨ = ૨ ઉદય સત્તા ભાંગા. ૭૪૦. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદયભાંગાસત્તા તથા ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ઉદયભાંગા ૧૨ + ૧૧પર + ૧૬ + ૫૭૬ + ૮ + ૧૬ + ૧ = ૧૭૮૧ સત્તા ૪ + ૪ + ૨ + ૪ + 2 + 2 + ૨ = ૨૦ ઉદયસત્તા ૪૮ + ૪૬૦૮ + ૩૨ + ૨૩૦૪ + ૧૬ + ૩૨ + ૨ = ૭૦૪૨ ૭૪૧. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy