SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૪ ઉ ૧૪૧ સામાન્યમનુષ્યના ૨૮૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૨૮૯ ૪ ૪ = ૧૧૫૬ ઉદયસત્તાભાંગા. ૭૧૮. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે ઉદયભાંગાસત્તા તથા ઉદયસત્તા ભાંગા કેટલા થાય ? ઉદયભાંગા ૧૦ + ૧ + ૨ + ૯ + ૨૮૯ + ૨૮૯ = ૬૦૦ ઉ . ઉ ૨૬૯૯ ૭૧૯. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? એકેન્દ્રિયના ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૬ ૪ ૪ = ૨૪ ઉદયસત્તા ભાંગા. સત્તા ૪ + ૩ + ૫ + ૫ + ૫ + ૪ ૨૬ ઉદયસત્તાભાંગા ૪૦ + ૩ + ૧૦ + ૪૫ + ૧૪૪૫ + ૧૧૫૬ = ઉ = ૭૨૦. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? વૈક્રીયતિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા. ૭૨૧. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તામાંગા કેટલા થાય ? ઉ = વૈક્રીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ ભાંગા. ૧૬ ઉદયસત્તા ૭૨૨. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા. ૭૨૩. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy