SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-દ ઉ વિક્લેન્દ્રિયના ૯ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯ ૪ ૫ = ૪૫ ઉદય સત્તાભાંગા થાય. ૭૦૨. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તા ભાંગા કેટલા થાય ? સામાન્ય તિર્યંચના ૯ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯ ૪ ૫ = ૪૫ ઉદયસત્તામાંગા થાય. ૭૦૩. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્યમનુષ્યના ઉદયસત્તા ભાંગા કેટલા થાય ? ઉ સામાન્ય મનુષ્યના ૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯ ૪ ૪ = ૩૬ ઉદયસત્તાભાંગા. ૭૦૪. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે દેવતાના ઉદયસત્તામાંગા કેટલા થાય ? ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા. ૭૦૫. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે નારકીના ઉદયસત્તામાંગા કેટલા થાય ? નારકીને ઉદયભાંગો ૧ બબ્બે સત્તા ૧ ૪ ૨ = ૨ ઉદય સત્તા ભાંગા થાય. ૧૩૮ ઉ ઉ ૭૦૬. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે ઉદયભાંગાસત્તા તથા ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ ઉદય ભાંગા ૫ + ૯ + ૯ + ૯ + ૮ + ૧ = ૪૧ સત્તા ૫ + ૫ + ૫ + ૪ + ૨ + ૨ = ૨૩ ઉદય સત્તા ૨૫ + ૪૫ + ૪૫ + ૩૬ + ૧૬ + ૨ = ૧૬૯ ૭૦૭. ઓગણત્રીશના બંધે ચોવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તામાંગા કેટલા થાય ? એકેન્દ્રિયના ૧૦ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૧૦ ૪ ૫ = ૫૦ વૈક્રીય ૯
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy