SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ કર્મગ્રંથ-૬ ઉ ૬૯૧. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય? સામાન્ય તિર્યંચના ૧૭૨૮ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૭૨૮ : ૪ = ૬૯૧૨ ઉદયસત્તાભાંગા. ૬૯૨. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? વૈક્રીયતિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ x ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા થાય. ૬૩. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર : ૪ = ૪૬૦૮ ઉદય સત્તા ભાંગા. ૬૯૪. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે ઉદય ભાંગા-સત્તા તથા ઉદયસત્તા ભાંગા કેટલા થાય? ઉ ઉદયભાંગા ૧૮ + ૧૭૨૮ + ૮ + ૧૧૫ર = ૨૯૦૬ સત્તા ૪ + ૪ + ૨ + ૪ = ૧૪ ઉદયસત્તાભાંગા ૭ર + ૬૯૧૨ + ૧૬ + ૪૬૦૮ = ૧૧૬૦૮ ૬૯૫. ઓગણત્રીશના બંધ એકત્રીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય? દા થાય ? ૨ ચાર સત્તા ૧૨ x ૪ = ૪૮ ઉદયસત્તાભાંગા થાય. ૬૯૬. ઓગણત્રીશના બંધ એકત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદય સત્તાભાંગા કેટલા થાય? સામાન્ય તિર્યંચના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર : ૪ = ૪૬૦૮ ઉદયસત્તાભાંગા.
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy