SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ સત્તાભાંગા થાય. ૬૯. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયસત્તા ભાંગા કેટલા થાય ? સામાન્ય તિર્યંચના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૫૭૬ ૪ ૪ - ૨૩૦૪ ઉદયસત્તાભાંગા થાય. ૬૮૦. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તા ભાંગા કેટલા થાય ? વૈક્રીયતિર્યંચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ ૪ ૨ = ૩૨ ઉદય સત્તાભાંગા થાય. ૬૮૧. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્યમનુષ્યના ઉદયસત્તા ભાંગા કેટલા થાય ? સામાન્યમનુષ્યના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૫૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદયસત્તાભાંગા થાય. ઉ ઉ કર્મગ્રંથ-૬ ૬૮૨. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? વૈક્રીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ × ૨ =૧૬ ઉદયસત્તા ભાંગા થાય. ૬૮૩. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદય સત્તા ભાંગા કેટલા થાય ? ઉદયભાંગા ૬ + ૫૭૬ + ૧૬ + ૫૭૬ + ૮ = ૧૧૮૨ ઉ ઉ સત્તા ૪ + ૪ + ૨ + ૪ + ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા ૨૪ + ૨૩૦૪ + ૩૨ + ૨૩૦૪ + ૧૬ = ૪૬૮૦ ૬૮૪. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા ઉ કેટલા થાય? વિક્લેન્દ્રિયના ૧૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૨ ૪ ૪ = ૪૮ ઉદય સત્તા ભાંગા.
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy