SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૪) ૧ ૨૧ ૬૦૭. અઠ્ઠાવીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? સામાન્ય મનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ 1 ૨ = ૧૬ ઉદય સત્તાભાંગા થાય. ૬૦૮. અઠ્ઠાવીશના બંધે એકવીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા સત્તાભાંગા કેટલા થાય ? ઉદયભાંગા ૮ + ૮ = ૧૬ સત્તા ૨ + = ૪ ઉદયસત્તાભાંગા ૧૬ + ૧૬ = ૩૨ થાય. ૬૦૯. અઠ્ઠાવીશના બંધે પચ્ચીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ વક્રીય તિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા. ૬૧૦. અઠ્ઠાવીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ વિક્રીય મનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા. આહારક + મનુષ્યના ૧ ભાંગા વિષે ૧ સત્તા ૯૨ ની માટે ૧ ૪ ૧ = ૧ ઉદયસત્તાભાંગો થાય આથી ૧ + ૧ = ૧ ઉદયસત્તાભાંગા. ૬૧૧. અઠ્ઠાવીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? સામાન્ય તિર્યચના ૨૮૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૨૮૮ 1 ૨ = પ૭૬ ઉદયસત્તાભાંગા. ૬૧૨. અઠ્ઠાવીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ સામાન્ય
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy